Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
૬૮
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
માલૂમ પડે છે. સાલકી રાજવી સિદ્ધરાજ જયસિંહ તેમજ મહારાજા કુમારપાલે ભરુચના કાટ બધાવતા જે પત્થર વાપર્યાં હતા તેવા જ પત્થરો આ મસ્જીદમાં વાપરેલા માલૂમ પડે છે. આ બધા ચિહ્નો ઉપરથી પુરાતત્ત્વવિદે એવા મજબૂત અનુમાન પર આવ્યા છે કે ભરુચની આધુનિક જુમ્મા મસ્જીદ એ પ્રાચીન અને રાજકુમારી સુદર્શનાએ અધાવેલ શકુનિકા વિહાર' જ છે.
આ શકુનિકાવિહાર સાહિત્ય-રચનામાં પણ સાધનભૂત હેતુ એમ કેટલાક ઉલ્લેખા પરથી જણાય છે. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિના પ્રશિષ્ય અને ‘કહારયણુકાશ’ના કત્તોં શ્રી દેવભદ્રસૂરિએ વ. સ’. ૧૧૬૫ માં પ્રાકૃતભાષામાં શ્રી પાર્શ્વનાથ ચરિત્ર આ વિહારમાં જ રચ્યું હતું. વિ. સ ૧૨૩૩ માં વાદી દેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિએ પ્રાકૃતભાષામાં શ્રી નેમિનાથ ચરિત્ર અને વિ. સ’. ૧૨૩૮માં ધમ દાસગણિકૃત ઉપદેશમાળા પર વૃત્તિ રચી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com