Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
વીસા યંત્ર,
આ યંત્ર વ્યાપારીઓને માટે ઘણું જ ઉપયોગી પુરવાર થયો છે. સાથે સાથે આત્મકલ્યાણ સાધવામાં પણ તે સાધનભૂત છે. આ મંત્રને ઉપગ ગુરુગમપૂર્વક કરે. જે શુદ્ધ નિષ્ઠા અને એકલક્ષપૂર્વક તેને જાપ કરવામાં આવે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થને સાધવા માટે શક્તિમાન થવાય છે.
યંત્રની રચના નીચે પ્રમાણે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com