Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
(
૫ ).
કે ઈપણ ગામ-નગરાદિકમાં પ્રવેશ કરતાં પહેલા નગરની નજીકના શ્રેષ્ઠ વૃક્ષ નીચે બેસી, આ મંત્ર ભણી પ્રવેશ કરવાથી મનકામના ફળિભૂત થાય છે.
શ્રી વીશ તીર્થકરને યંત્ર
૧૩ | ૧૯
૧૮ ! ૨૪ . પ . ૬. દર
૧૦ 1 ૧૧ [ ૧૭ ] ૨૩
આ મંત્રને તાંબા અગર તે રૂપાના પતરા પર કોતરાવીને પૂજાની વિધિ પ્રમાણે પ્રતિદિન પ્રભાતે ચંદનાદિથી તેની પૂજા કરી, પુષ્પ ચઢાવી એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવાથી દરેક પ્રકારના વિદ્ધ-સંકટ વિનાશ પામે છે અને દેહ તદ્દન નિરંગી બને છે. આ યંત્રની સાધના અહમની તપશ્ચર્યા કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com