Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay

View full book text
Previous | Next

Page 290
________________ ( ૫ ). કે ઈપણ ગામ-નગરાદિકમાં પ્રવેશ કરતાં પહેલા નગરની નજીકના શ્રેષ્ઠ વૃક્ષ નીચે બેસી, આ મંત્ર ભણી પ્રવેશ કરવાથી મનકામના ફળિભૂત થાય છે. શ્રી વીશ તીર્થકરને યંત્ર ૧૩ | ૧૯ ૧૮ ! ૨૪ . પ . ૬. દર ૧૦ 1 ૧૧ [ ૧૭ ] ૨૩ આ મંત્રને તાંબા અગર તે રૂપાના પતરા પર કોતરાવીને પૂજાની વિધિ પ્રમાણે પ્રતિદિન પ્રભાતે ચંદનાદિથી તેની પૂજા કરી, પુષ્પ ચઢાવી એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવાથી દરેક પ્રકારના વિદ્ધ-સંકટ વિનાશ પામે છે અને દેહ તદ્દન નિરંગી બને છે. આ યંત્રની સાધના અહમની તપશ્ચર્યા કરવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294