Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
સુદર્શનાની સ્વર્ગપ્રાપ્તિ ] :
s બેસે, નિદ્રા લે. ૪. અનવસ્થા–જે સમયે સામાયક લીધું તે પૂરે ટાઈમ ન પારે, વહેલે પારે. ૫. સ્મૃતિવિહીન-સામાયક લઈને ટાઈમ ભૂલી જાય અથવા સામાયક પારવું ભૂલી જાય. (૧૦) દેશાવગાશિક ત્રત (દ્વિતીય શિક્ષાત્રત ]
છઠ્ઠા દિગપરિમાણ નામના પહેલા ગુણવ્રતમાં દેશ-પ્રદેશ યા તે હરવાફરવા માટે વધારે પરિમાણ રાખેલ હોય તેને આ વ્રતમાં સંક્ષેપી લેવામાં આવે છે, માટે અહીં સંક્ષેપ કર. (ઓછું કરવું) તેમજ સાતમા વ્રતમાં બતાવેલ ચૌદ નિયમની યાદીને આ વ્રતમાં બરાબર ઉપયોગ કરો જેથી ચૌદ નિયમ પણ સંક્ષેપીને ધારવા. વળી પર પરાથી દશ સામાયકનું પણ દેશવગાશિક વ્રત થઈ શકે છે. તેમાં સાવધ વ્યાપાર ન કર. ઉપવાસ કે એકાશન કરી આઠ સામાયક અને ઉભય ટંકના બે પડિક્રમણ કરવાં. તેમાં ધાર્મિક પુસ્તકાદિનું વાંચન કરવું. બીજે શેષ સમયે જિનપૂજા વિગેરે થઈ શકે.
આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે ૧. આણવણુપ્રગ-ધારેલ ઉપરાંત ભૂમિમાંથી કઈ વસ્તુ મંગાવવી તે. ૨. પિષવણુપ્રયાગ-હદ બહાર વસ્તુ મોકલવી તે. ૩. સદા યુવાય–શબ્દ કરીને પોતાપણું જણાવવું. ૪. રૂવા
વાય–રૂપ દેખાડીને પાતાપણું જણાવવું તે. ૫. પુદ્ગલપ્રક્ષે૫-કાંકરે નાંખીને હદ બહાર રહેલાઓને પિતે અહીં છે એવું સૂચન કરવું તે. (૧૧) પદ્ધ વ્રત [ત્રીનું શિક્ષાવ્રત ].
જે શુભ કરણથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રમુખ આત્માના સ્વાભાવિક ગુણેને પુષ્ટિ મળે તેને શાસ્ત્રકાર પૌષધ કહે છે. દરવરસે આઠ પહોરના અથવા આઠ પહેરના ન બની શકે તે ચાર પહેરના અમુક સંખ્યામાં પસહ કરવા. તેમાં એકલી રાત્રિના પણ બનતા સુધી ડાઘણુ કરવા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com