Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
-
૩ર.
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ જાપ લખો. બાદ તેનું પ્રતિદિન અધ્યયન કરવાથી દ્રવ્યપ્રાપ્તિ થાય છે.
(૨) કુક્ષીની છૂટો માટે ઘંટાકર્ણ યંત્ર સામે રાખી ચાર વખત જાપ જપવે. તે વખતે સાત ઝાડનાં પાંદડાં નીચે પ્રમાણે રાખવાં-ચંપ, ચંબેલી, મેગ, નારંગી, લીંબુ, લાલ કંડીલ અને શ્વેત કંડીલ. આ ઉપરાંત એકવીશ કુવાનું પાણી ભેગું કરવું.
ત્યારબાદ એક લેટા ઉપર પાંચ કાર લખવા. તેના પર કુંકુના સાત ટપકાં કરવા. પછી ચેખાનું એક મંડલ કરી, કલશને નાડાછડી બાંધી તે ચાખાના મંડલ ઉપર કુંવારી કન્યા પાસે તે કળશ મૂકાવ. દીપક ચામુખ કર. કળશ પર પાંચ જાતનાં પાંદડાં બાંધવા. તે સમયે ઘંટાકર્ણ મંત્ર બોલતા જ. આ પાંચ જાતના પાંદડાંની સાથે કેપ, દ્રાક્ષ, ખજુર, ચારોલી, બદામ, પીસ્તા, અબીલ, ચાવલ, જવ, તલ, ખાંડ અને, અડદ વિગેરે સઘળું એકત્ર કરી ખાડી રાખવું. પછી મંત્રને જાપ જપતાં અગ્નિમાં હેમ કરતાં જ. તે મંત્ર ૧૦૮ વાર જપ, પછી તૈયાર કરી રાખેલા કલશમાંથી તેમાં પાણું નાંખવું. બીજે દિવસે તે કુંભના પાણીથી સ્ત્રીને સ્નાન કરવું. પછી તેને ઘંટાકર્ણ મંત્રથી જ મંત્રી લીલા સૂતરને દેરે બાંધે તે સંતાનપ્રાપ્તિ થાય છે-કુક્ષી છૂટે છે.
() છોકરાં જીવતા ન હોય તે જ્યાં રાજમાર્ગ હેય એવા રસ્તા પર ઉપયુક્ત જણાવેલ વિધિવિધાન પ્રમાણે આ ઘંટાકર્ણ મંત્રને જા૫ ૧૦૮ વાર જપવે. વિશેષ એ કે આ વિધાનમાં બત્રીશ કૂવાનું પાણી લાવવું. નવ ઝાડના પાંદડાં લાવવાં જે નીચે પ્રમાણે છેઅનાર, અંજીર, ફાલશ, આડકીપાત, આબ, લાલકડી, સેવતી, નારંગી, કડીરકા અને કશુપેન ડી. પાંચ જાતના ફૂલ
પાન કરી
લીલા
થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com