Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
૩૮
* ( સિદ્ધિદાયક મ`ત્રસ’ગ્રહ
તરીકે ઉપયેાગમાં આવે છે. વળી આ પ્રભાવિક જાપના રટણથી મનુષ્ય ઉચ્ચ દેવગતિગામી અને છે પરન્તુ આ બધુ કયારે બને ? જ્યારે જાપના સાધક આત્મા શુદ્ધ આચારવાળા, અહિંસાપ્રેમી, અભક્ષ્ય-અનંતકાયના ત્યાગી, અપૈયના ત્યાગી તેમજ કામળ હૃદયના સાધુચરિત હાય ત્યારે. આ ઉપરાંત તેનુ શીલઆચરણ શ્રેષ્ઠ હાવુ જોઇએ. બ્રહ્મચય વ્રતના ધારક તેમજ પરસ્ત્રી પ્રત્યે માતૃવત જોનાર હાવા જોઇએ. આ જાપ સિદ્ધ કરનારા માણસ તેના ઉપયેાગ પેાતાને માટે તેમજ પારકાને માટે સ’કલ્પ કરીને કરી શકે છે. સિદ્ધિસમયે આસનાનુ ધ્યાન તેમજ ક્રિયાનું ધ્યાન ખાસ રાખવાનુ છે. રક્ષામંત્રને શરૂઆતમાં ઉપયોગ કરવા. દરેક કાર્યની સિદ્ધિ સમયે અનેક ધ્રુવી-દેવતાઓ મંત્રના સિદ્ધ કરનારના સત્ત્વની પરીક્ષા માટે ઉપદ્રવ કરે છે. પરંતુ જે સાધક પુરુષ શાંત સ્વભાવી, સહનશીલ તેમજ પર્યંતની પેઠે અચળ હાય તા ઈષ્ટસિદ્ધિ કરી શકે છે. આ આખા મત્ર જો કે ચાર ગાથાના છે છતાં તેમાં મ'ત્રાક્ષરીની સરસ રીતે ગુથણી કરવામાં આવી છે અને તે ચારે ગાથાઓ પ્રબળ શક્તિશાળી છે.
ઘંટાકર્ણ મંત્ર
ૐ ધટાર્નમાવી !, સર્વાધિવિનાશશ્ન ! | विस्फोटकभये प्राप्ते, रक्ष रक्ष महाबल ! यत्र त्वं तिष्ठमे देव !, लिखितोऽक्षरपंक्तिभिः । રોનાક્ષત્ર નક્ષ્યન્તિ, ચાપિત્તોમવાઃ તંત્ર રાસમયે નાતિ, યાતિ વિઘ્ન લવાટાથમ્ । शाकिनिभूत वेताल - राक्षमाः प्रभवंति न
॥ ફ્ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
॥ ૨ ॥
॥ ૨ ॥
नाकाले मरणं तस्य, न च सर्पेण दश्यते । अभिचोरभयं नास्ति, नास्ति तस्याप्यरिभयम् ॥ ४ ॥ ॐ हाँ घंटाकर्णो नमोऽस्तु ते ठः ठः ठः स्वाहा ||
૩૦
www.umaragyanbhandar.com