Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text ________________
*
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
(૪) વિષહર પાર્શ્વનાથને મહામંત્ર આ મંત્રના પ્રતિદિન જાપથી સપનું ચડેલું ઝેર, વિષમ વ્યાધિ, ભૂતપ્રેતાદિકના ઉપસર્ગો તથા અકસ્માત્ આવી પડતી આફતો વિના વિલંબે દૂર થઈ જાય છે. ઓ જિતું જિતું ઍ જિ ઉપશમ ધરી, આ હીં પાશ્વઅક્ષર જપતે; ભૂત ને પ્રેત તિષ વ્યંતરસુરા, ઉપશમે વાર એકવીશ ગણું તે આં જિના દુષ્ટ ગ્રહ રેગ તિમ શેક જરા જંતુ ને, તાવ એકાંતરે દિન તપ તે; ગબંધન વારણ સર્ષ વીંછી વિષ, બાલકાકબાલની વ્યાધિહંતે આ જિતું રા શાયણિ ડાયણિરહિણી રાંધણી, ફટકા માટિકા દુષ્ટ હંતિ; દાઢ ઉંદરતણું કેલ નેલાત, શ્વાન શિયાળ વિકરાળ દંતી જિતું રા ધરણ પદ્માવતી સમરી શોભાવતી, વાટ આઘાટ અટવી અટતે; લક્ષ્મી તું મને સુજસ વેળા વળે, સયલ આશા ફળે મન હસતે છે ઍ જિતું અષ્ટ મહાભય હરે કાનપીડા ટળે, ઉદરે શી શીશક ભણું તે; વદતિ વર પ્રીતશ્ય પ્રીતિ વિમળપ્રભો !, પાશ્વજિનનામ અભિરામ ભંતે આ જિતું પા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Loading... Page Navigation 1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294