Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text ________________
૪૨
* [સિદ્ધિદાયક મ`ત્રસ' ગ્રહ
ભક્તજનના દુઃખ-દારિદ્રચ ચૂર્ણ કરવામાં ઉદ્યમવંત છે, તેમના નામની પણ ખની શકે તે પ્રતિદિન નવકારવાળી ગણવી. અરિહંતાદિક નવે પદની હી પદ સાથે જોડીને નવકારવાળી ગણવાની હાય છે. સિદ્ધચક્રના સમગ્ર માંડલાની કમળ પત્ર સમાન રચના કેવી રીતે કરવી તેની સમજ તેમજ આવશ્યક ક્રિયા અને અનુષ્ઠાન માટે નીચેની પંક્તિએ ખરાખર ખ્યાલમાં રાખવી. આ પ્રમાણે સાડાચાર વર્ષે પન્ત આરાધન કરી, છેવટે યથાશકિત તપનું ઉજમણું કરવું',
નવપદમડલસ્વરૂપ
અરિહંતાદિક નવ પદે, ૐ હ્રીં પદ સંયુત્ત, અવર્ મત્રાક્ષર અભિનવા, લહિયે ગુરુ ગમ તત્ત. ૧ સિદ્ધાદિક પદ ચિહું દિશે, મઘ્યે અરિહંત દેવ; રિસણુ નાણુ ચરિત્ત તે, તપ ચિહું વિદેિશે સેવા ૨ અષ્ટ કમળ દલ ઇણી પરે, યંત્ર સકૅલ શિરતાજ, નિલ તન મને સેવતાં, સારે વાંછિત કાજ, આસા થદિમાંહે માંડીએ, સાતમથી તપ એહ; નવ આંબિલ કરી નિર્મળાં, આરાધા ગુણુ ગેહ. ૪ વિધિપૂર્વક ધરી ધોતીયાં, જિન પૂજો ત્રણ વારે; પૂજા અષ્ટ પ્રકારની, કીજે થઇ ઉજમાલ, નિળ ભૂમિ સથારીએ, ધરિયે શીલ જગદીશ; જપીએ ૫૬ એકેકની, નાકારવાલી વીસ. આઠે થાઇએ વાંદીએ, દેવ સદા ત્રણ વાર; પડિમાં દાય કીજીએ, ગુરૂ વૈયાવચ્ચ સાર. ૭ કાયા વશ કરી રાખીએ, વચન વિચારી માલ; ધ્યાન ધમનું ધારીએ, મનસા કીજે અડાલ. પંચામૃત કરી એકડાં, પરિમલ કીજે પ્રવાલ; નવમે દિન સિદ્ધચક્રની, કાંજે ભક્તિ વિશાળ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩
www.umaragyanbhandar.com
Loading... Page Navigation 1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294