Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay

View full book text
Previous | Next

Page 261
________________ ૪૮ * [ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ આવા સમર્થ અને પ્રભાવિક આચાર્ય રાતિ સ્તોત્રની પણ રચના કરી છે. તેને પ્રતિદિન શુદ્ધ ભાવપૂર્વક જાપ કરો. આ સ્તંત્રમાં દરેક ગ્રહદ્વારા શાંતિ ઈચ્છવામાં આવી છે. मंत्राधिराज पार्श्वनाथ स्तोत्र પુરુષાદાણું પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ પરમાત્માના ચમત્કારથી આજે કેણ અજાણ છે? તેમનું આ રસ્તેત્ર ચમત્કારિક અને ચિંતામણિ રત્ન સદશ ફળદાતા છે. તેના શુદ્ધ પઠન-પાઠનથી નવ પ્રકારના નિધાનો અને અષ્ટ મહાસિદ્ધિઓ સાંપડે છે. संतिकरस्तव શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય અને તપાગચ્છના એકાવનમા પટ્ટધર શ્રી સુનિસુંદરસૂરિએ આ સ્તવ રચેલ છે. તેઓ સહસાવધાની હતા અને તેમની વિદ્યાવિચક્ષણતા તેમજ શાસાભ્યાસકુશળતાથી રંજિત થઈ દક્ષિણ દેશના વિદ્વાનગણે તેમને • કાલી સરસ્વતીનું માનવંતું બિરુદ આપ્યું હતું. ખંભાતના સૂબા દફરખાને તેમની મુલાકાત લઈ ધર્મચર્ચા કરી તેમજ ધર્મોપદેશ સાંભળી અત્યંત પ્રસન્નતાપૂર્વક “ વાદીગફળપંઢ” જેવા અનુપમ બિસ્ટની નવાજેશ કરી હતી. તેઓના સમયમાં મેવાડ દેશમાં દેવકુલપાટકમાં અચાનક મરકીનો ઉપદ્રવ શરૂ થયો. પ્રતિદિન પ્રાણીઓ પુષ્કળ પ્રમાણમાં મૃત્યુ પામવા લાગ્યા. કરુણભરપૂર સૂરિજીને કણે આ વાત આવતાં તેમનું આદ્ર હૃદય હચમચી ઊઠયું. તેમણે સૂરિમંત્રનું ચોવીશ વખત આરાધન કર્યું હતું તેમજ છઠું-અડ્ડમાદિ સતત તપશ્ચર્યાને અંગે તેમને પદ્માવતી આદિ દેવીઓની સહાય પ્રાપ્ત થઈ હતી. તેમણે તરત જ આ આફતકારક વિગ્નના વિનાશાથે શ્રી શાંતિનાથ ભગવંતના મહિમાવાળું ધી સંતિકાતર રચી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294