Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
વિવિધ મંત્રા ]
ૐ નમો તોપ સલાખ, ૐ નમો બાપાય | ॐ नमो दंसणाय । ॐ नमो चरिताय ।
*
૧૭
ચાહા ।
ॐ ह्रीँ त्रैलोक्यवश्यं कुरु (૧૦) એકાંતરીયા, ચેાથીઓ તેમજ કોઇ પણ પ્રકારના તાવ ઉતારવાના મ—
એક તદ્ન નવી અને ધેાએલી ચાદર લઈ, તેના એક છેડા હાથમાં રાખવા અને તે ખૂણાને નીચેના મંત્રના જાપ જપતી વખતે મસળતા જવું. આ પ્રમાણે નીચેના મત્રના જપ ૧૦૮ વખત જપવા અને છેવટે તે મંત્રજાપ પૂરા થાય ત્યારે તે ખૂણાના મસળેલા ભાગની ગાંઠ મારી દેવી. ખાદ તે ચાદરની ગાંઠવાળા ભાગ જેને તાવ આવતા હાય તેના માથા તરફ્રે રાખી તે ચાદર ઓઢાડવી. આમ કરવાથી રાછટ્ઠા, એકાંતરીયા, ચેાથી, ટાઢીયા અથવા તે ગમે તેવા ઝેરી તાવ પણ નાબૂદ થઈ જશે.
માક્ષરી આ પ્રમાણે જાણવા
ॐ नमो लोए सन्यसाहूणं, ॐ नमो उवज्झायाणं, ૐ નમો આયરિયાણં, ૐ નમો સિતળ, ૐ નમો વિતાi as f
( ૧૧) વિદ્યાપ્રાપ્તિ મંત્ર—
આ મંત્રના જાપ દરેક પ્રકારની વિદ્યાપ્રાપ્તિની ઈચ્છા રાખનારાઓ માટે તેમજ સાહિત્યસ્વામી, કાવ્યસ્વામી અગર તે સમય' લેખઢા બનવાની આકાંક્ષા ધરાવનારાઓ માટે ઘણા જ ઉપયાગી અને લાભદાયક છે.
આ મંત્રના જાપથી અનેક વખતે વાદવિવાદમાં જીત થાય છે. તે જ પ્રમાણે કોઈપણ ગ્રંથની રચના સમયે આ મંત્ર સિદ્ધ કરવાથી તે ગ્રંથ જરૂર નિવિઘ્ને પૂર્ણ થાય છે અને તેના રચનારને અવશ્ય યશ પ્રાપ્ત થાય છે.
૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com