Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay

View full book text
Previous | Next

Page 230
________________ નવ ગ્રહ મંત્રજ૫] જ ૨૩ —— — —— —— — છતાં પણ વિધાનમાં શ્રી વિમલનાથ, શ્રી અનંતનાથ, શ્રી ધર્મનાથ, શ્રી શાંતિનાથ, શ્રી કુન્થનાથ, શ્રી અરનાથ, શ્રી નેમિનાથ વિગેરે પ્રભુની પ્રતિમાને ઉપગ રાશિ પ્રમાણે કરવાનો છે. મંત્રપ્લેક નીચે પ્રમાણે બિછાષic, તિ: યુપુર્નમિત્તા મારા તરાના, સુમો મુવાર તથા પુષ; } ત્યારબાદ એક નવકારવાળી “ ઉ ો ામ ગાયfશાળાની ગણવી. (૫) બૃહસ્પતિ એટલે ગુરુને જાપ વિધિવિધાન પૂર્વ જાપ પ્રમાણે. ગ્રહદેવતાનું પૂજન ચંદન, અક્ષત, સફેદ પુષ્પ, ધૂપ, દીપ અને ફળથી કરવું તેમજ ઉત્તમ નૈવેદ્ય ધરવું. ગ્રહની મૂર્તિ સુવર્ણ અથવા પિત્તળની કરાવવી. શ્રી રાષભદેવ, શ્રી અજિતનાથ, શ્રી અભિનંદન, શ્રી સંભવનાથ, શ્રી સુમતિનાથ, શ્રી સુપાનાથ, શ્રી શીતલનાથ અને શ્રી શ્રેયાંસનાથ-આ આઠ તીર્થકરો પૈકી કેઈપણ એક તીર્થકર ભગવાનની પ્રતિમાનું પૂજન કર્યા પછી હદેવતાનું પૂજન કરવું. મંત્ર-લોક આ પ્રમાણે-- ऋषभाजितसुपाश्विामिनंदनशीतजाः । सुमतिः संभवस्वामी श्रेयांसश्च जिनोत्तमः ॥ पतत्तीयकृतां नाम्ना पूज्योऽशुभः शुभो भव । शांति तुष्टि व पुलिं च कुरु देवगणार्चित ! ॥ ત્યારબાદ એક નવકારવાળી “ એ છે અને બાયશિi "ની ગણવી. (૬) ભાર્ગવ એટલે થકનો ક૫ વિધિવિધાન પૂર્વે જ પ્રમાણે. ગ્રહદેવતાનું પૂજન વેત પુષ્ય અને ચંદનાદિકથી કરવું તથા શ્રી સુવિધિનાથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294