Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
--
-
-
--
-
-
-
-
--------
---
-
--
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ ક
૧૦૧ કાર્ય સિવાય લબ્ધિઓને ઉપયોગ કરે અનુચિત છે એમ માનીને વિષ્ણુકુમાર કદાપિ પિતાની લબ્ધિઓ ફેરના સર્વ વ્યાધિને નાશ કરનાર હોય તે અલૌષિ વિષ. જલ્લ એટલે મેલ.
૫. જે મુનિના કેશ, રામ, નખ આદિ સર્વ શારીરિક પદાર્થો સર્વ રોગને નાશ કરવા સમર્થ હોય તે તārષષિ ધિ. આ લબ્ધિવંતના કેશ, રોગ, રુધિર વિગેરે પદાર્થો સુગંધવાળા હોય છે.
૬. જે મુનિને ત્વચા વિગેરે પાંચે ઈન્દ્રિાવડે સાંભળવાની શક્તિ હોય તે સમિતિષ ધિ. અથવા કોઈપણ એક ઇન્દ્રિયવડે સર્વ ઇન્દ્રિયોના વિષે જાણવાની શક્તિ હોય તે સંભિન્નતાલબ્ધિ કહેવાય. અથવા બાર યોજનાના વિસ્તારમાં પડેલા ચક્રવર્તીના સન્યમાં સર્વ વાત્ર એક સાથે વાગતાં તે દરેક વાજીત્રાના જુદા જુદા શબ્દને સમજવાની શક્તિ તે પણ સંમિત્રો ઋષિ કહેવાય. અહિં સંમિત્ર એટલે સર્વ અથવા સંપૂર્ણ અને શ્રોત એટલે સાંભળવું અથવા શ્રોવેન્દ્રિય આદિ ઇન્દ્રિયો એ શબ્દાર્થ જાણવો.
૭. જે લબ્ધિવડે આત્મા રૂપી દ્રવ્યોને ઇન્દ્રિયોની ને મનની મદદ લીધા વિના આત્મસાક્ષાત જાણે અથવા દેખે તે અપિન સ્ત્રષિ કહેવાય અથવા અવધિજ્ઞાનદર્શન લબ્ધિ કહેવાય.
૮, જે લબ્ધિવડે આત્મા અઢીkીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવને એટલે મનના વિચારોને ઈન્દ્રિય તથા મનની મદદ લીધા વિના આત્મસાક્ષાત જાણે તે મન:પર્યવસાન લબ્ધિ, અને તેમાં પણ જે સામાન્યથી અલ્પ પર્યાય જાણે તે ગુમતિ અમદowાર ષિ કહેવાય. આ લબ્ધિના ફલરૂપ મન:પર્યવજ્ઞાન કેવળ સાકાર ઉપયોગવાળું જ હોવાથી જ્ઞાનરૂપ છે, પરંતુ નિરાકાર ઉપયોગવાળું ન હોવાથી દર્શનસ્વરૂપ નથી.
૯. અઢી દ્વીપમાં રહેલા સંશી પંચેન્દ્રિય જીવોના મને ગત ભાવને વિશેષપણે (ઘણા પયા) જાણવાની જે શકિત તે विपुलमति मनःपर्यवज्ञान लब्धि.
૧૦. જે લબ્ધિવડે મુનિને આકાશગમન કરવાની શક્તિ પ્રાપ્ત થાય તે ઘા રુષિ કહેવાય. તે બે પ્રકારની છે -૧ બંધાચારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com