Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે વર્ષ ૧૧ અંક ૧-૨ : તા. ૧૮-૮-૯૮ :
: ૨૧ જ એ રથનેમિનો અવાજ, રથનેમિની પ્રાર્થના અબ્રઢા સેવવાની તાલાવેલી, હાવ છે
ભાવની કુચેષ્ટા આદિ જોઈ રાજુમતી સચેત થઈ ગયા. સિંહણ જેવી ગર્જના કરી કે વસ્ત્રોથી પોતાના દેહને આછાત્રિત કર્યો. સાવચેત બની ગયા ખબર પડી કે રથનેમિ ૬ ૪ ગુફામાં જ છે.
સદ્દભાગ્ય માનો રાજમતીના..
જેના હૈયામાં સંયમ પુજે અજબ આકર્ષણ હતું. અહો ભાવ હતે સિંહ જ ગર્જના કરતાં– કડક ભાષામાં રથનેમિને કહી દીધું.
સેય તે મરણ ભવે હે અપયશ કામી ! “અસંયમની માંગણી કરનાર તારા માટે મરણ શ્રેષ્ઠ છે ?
રાજમતીના કડક ઉદ્દગારો અને હિતકારી વચનથી રથનેમિ પુનઃ સંયમમાં સ્થિર થયા ચપલ મનડું પરમાત્મા બનવાની ધૂન લાગી ગયું. કેવું જરૂર આકર્ષણ ? ૨
વિરાગનું આકર્ષણ વિરાગી બનાવ્યા વગર રહેતું નથી. –વિરાગ – વિષ અમૃત –
બેસન પણ દ્વેષ કરવાથી ઝઘડે થાય છે. આ સાપની દાઢમાં ઝેર હોય છે
-લાડલી વીછીની પૂછડીમાં ઝેરી કાંટે હોય છે
- તુ ક્કા – છ મધમાખીના મસ્તક ઉપર ઝેરી વસ્તુ હોય છે
દુષ્ટ માનવીના સર્વ અંગોમાં ઝેર હોય છે. બીજાના વિચાર જાણી શકાતા હતા તે ? શું છે વિષને વમીને, અમૃત પ્યાલી
અંગ-ઉપાંગ બદલી શકાતા હોત તો? ૨ પીએ તે જ દાનવ મટીને માનવ... માણસને ચાર આંખ હોત તો? છે અને માનવમાંથી મહામાનવી બની શકીયે
ઘી-તેલના પહાડ હોય તો?
- દૂધની ખેતી થતી હોત તે? શું કાઢીને વાંચશે ?
–આર. ટી. લાકડીયા : ૨લાડવા લડવવાથી બાળકને સ્ત્રી બગડે છે આ નીતિ નથી વેપાર કરવો જોઇએ. મહીના નદીમાં પૂર આવ્યું.
ઝંખે છે સરિતા- સાગરના મિલન માટે માનવથી માનવની પડતી થાય છે. ગાજે છે મેઘ- ધરતીના મિલન માટે એ બળનું અભિમાન ન કરવું જોઈએ. ઝંખે છે પ્રાણ પ્રભુનાં મિલન માટે ?