________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૫ પુણ્ય ને દયા, દાન, વ્યવહાર રત્નત્રયકો કરતે નહીં. (બરોબર) સમજમેં આયા? ઔર વ્યવહાર રત્નત્રય આદિ રાગ ઔર ઉસકો દુઃખ ઉસકો ભી ભોગતે નહીં. આહાહા ! સમજમેં આયા?
શુદ્ધ જ્ઞાન પણ અથવા એ તો શુદ્ધ જ્ઞાન જિસકી દૃષ્ટિમેં આયા ઉસકો શુદ્ધ જ્ઞાનકી પરિણતિ પર્યાયમેં પ્રગટ હુઈ હૈ સમજમેં આયા? અભેદસે ક્યોંકિ દૃષ્ટિવંતે વસ્તકો દૃષ્ટિમેં લીયા તો યે પરિણતિ હૈ વો દ્રવ્યકી અભેદ હો ગઈ. શુદ્ધ પરિણતિ સમ્યગ્દર્શનકી પર્યાય દ્રવ્યસે અભેદ હો ગઈ. અભેદકા અર્થ પર્યાય ને દ્રવ્ય દો એક નહીં હો જાતા, પણ વો પર્યાય જો પરસનુખમેં એકતા થી ઓ સ્વસમ્મુખસે એકતા હુઈ એ અપેક્ષાએ અભેદ શુદ્ધજ્ઞાન પરિણત જીવ પણ સમજમેં આયા? (એકતા થાતી નથી ને વળી એકતા કહેવી) એકતાનો અર્થ આ કે જે પર્યાય આમ રાગ સાથે એકતા થી એકતા માની થી ને આમ રાગ સાથે પર્યાય બુદ્ધિમાં પર સાથે વિકલ્પ સાથે દોષ સાથે એ જે પર્યાય થી એ પર્યાય ઝૂક ગઈ અહીંયા (અંદર) તો આમ (પરમાં) એકત્વ થા તો આમ (અંદરમેં) એકત્વ હુઆ ઐસે કહેનેમેં આયા હૈ પણ પર્યાય ને દ્રવ્ય એક હો જાતા હૈ. ઐસા નહીં હૈ સમજમેં આયા?
ધર્માત્માકી મસ્તિકા વિષય આ હૈ. સમજમેં આયા? (દૃષ્ટિકા ફેર) હેં? દષ્ટિકા ફેર? આખો ફેર હે ભગવાન આ તો બહારની કડાકૂટમાં પડ્યો છે તો ઉસમેં તો કાંઈ ધૂળેય નથી, ભગવાન પ્રભુ અંદર બિરાજે છે પૂર્ણાનંદનો નાથ, ધ્રુવ ઉપર માર થાપ. એ અભેદ દેષ્ટિ થઈ ગઈ. અભેદ થઈ તો પરિણમનમાં શુદ્ધતા આ ગઈ. સમ્યગદર્શન, સમ્યજ્ઞાન ને સમ્યઆનંદની પરિણતિ પ્રગટ થઈ. એ કહ્યું છે. “અભેદસે શુદ્ધ જ્ઞાન પરિણતિ” એકલું શુદ્ધ જ્ઞાન ધ્રુવ ન રહ્યું પણ ધ્રુવની દૃષ્ટિ થઈ એટલે પરિણતિમાં પણ શુદ્ધતા સમ્યગ્દર્શન આનંદ આદિ આ ગયા. ઐસા જીવ, સમજમેં આયા? શુદ્ધ જ્ઞાન પરિણત જીવ ભી ભારે ભાઈ અભેદ, એ શુદ્ધ જ્ઞાન પરિણત પહેલું શુદ્ધ જ્ઞાન કહ્યું તું ને? આ શુદ્ધ જ્ઞાન પરિણત એ ત્રિકાળી છે એ પરિણમ્યું આગળ ના પાડશે કે એ પરિણતિ પર્યાયની છે. સમાજમેં આયા?
શુદ્ધ જ્ઞાન જે પહેલાં કહ્યું એ તો ત્રિકાળી,. ધ્રુવ ત્રિકાળી હવે અહીંયા કહે છે કે જ્યારે દૃષ્ટિ ત્યાં હુઇ પર્યાય બુદ્ધિ છૂટી ગઈ રાગકા નિમિત્ત કા લક્ષ છૂટ ગયા. એ પરિણામ ઉપર રમતે થે એ દૃષ્ટિ છૂટ ગઈ. દેષ્ટિ અહીંયા આ ગઈ તો વો પર્યાય, શુદ્ધ જ્ઞાન ત્રિકાળ સાથે અભેદ હુઈ અને શુદ્ધ જ્ઞાન પરિણમ્યું એમ કહ્યું. પરિણમ્યું છે તો પર્યાય ભાઈ આગળ કહેશે કે ધ્રુવ કાંઈ પરિણમતું નથી. જે શુદ્ધજ્ઞાન ત્રિકાળ ધ્રુવ છે એ પરિણમતું નથી – પણ સમજાના કૈસે? કે પરિણતિ બદલ ગઈ. સમજમેં આયા? (આ તો એક પળમાં સમજી જાય એવું છે) ઘણી વાત થઈ ગઈ છે. ઘણી વાર આવે છે ને.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com