________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૯૧ આયા? હૈ કે નહીં ક્યાં હૈ પાનું ૩૪૧ જુઓ, તીન ભાવ આયા ને? તીન ભાવ આયા ઉસકો અધ્યાત્મ ભાષાએ શુધ્ધોપયોગ કહા, તીનો ભાવકો ઉપશમ હો- ક્ષયોપશમમેં હો કે ક્ષાયિક હો. હવે અહીં આચાર્ય તો ઐસા કહેતે હૈ કે તીનો ભાવમેં આત્માની અપેક્ષાએ શુદ્ધોપયોગ કહેનેમેં આતા હૈ. તો અહીં કહેતે હૈ કે અધ્યાત્મ ભાષામેં વહીં શુદ્ધઆત્મા કે અભિમુખ પરિણામ સ્વરૂપ શુધ્ધોપયોગ નામ પાતા હૈ. યહ ટીકાકારકે ઉલ્લેખસે ચતુર્થ ગુણસ્થાનમેં શુધ્ધોપયોગ હો જાના સિદ્ધ હોતા હૈ. ક્યોંકિ વહાં દર્શનમોહકા ક્ષય ક્ષયોપશમ ઉપશમ હો જાતા હૈ. તો ફિર ક્યા ચતુર્થ ગુણસ્થાનમેં શુધ્ધોપયોગ માન લેના ચાહીયે? એ વાંધા ઉઠયા- આહાહા ! (પણ આચાર્યે કીધું પછી એમાં શું વાંધા) પણ આચાર્યે કહ્યું તો છે પણ જ્યાં વીતરાગી સમકિત હોય ત્યાં શુદ્ધોપયોગ લેના, એમાં (પણ આચાર્યું લીધું છે ને) ક્યા કરે? ઓહોહો ! શું.
વસ્તુ સમ્યક ચીજ ક્યા હૈ, વહ શુધ્ધોપયોગમેં હિ પ્રાપ્ત હોતા હૈ શુભઉપયોગ વિકલ્પ ત્યાં હૈ હિ નહીં. સમજમેં આયા? પછી એમ કહે ઉપર કહ્યું છે ને આમ કીધું એમ. (ફલાણા ઠેકાણે આમ કહ્યું છે ને બધેય ઉંધા અર્થ પછી બેય ઉતારે) બેય દર્શનમોહ અને ચારિત્રમોહ બેયના પરિણામ રહિત હોય ત્યારે તેને શુધ્ધોપયોગ કહેવામાં આવે છે. (ભૂલ તો ભૂલ જ છે.) ગૌણપણે શુદ્ધ-ઉપયોગ.
વાસ્તવિક ઐસી ચીજ હૈ કે અપના નિજ વેપાર સ્વસમ્મુખ હુઆ, તો ઉસકા નામ શુધ્ધોપયોગ હૈ. સમજમેં આયા? ત્યાં શુભ વિકલ્પકી ગંધ નહીં, અબુદ્ધિપૂર્વક ભલે હો. સમજમેં આયા? અબુદ્ધિપૂર્વક નામ ખ્યાલમેં ન આવે ઐસા રાગ હો, પણ ઉપયોગ પડ્યા હૈ ત્યાં દ્રવ્ય ઉપર, વો ઉપયોગકો શુધ્ધોપયોગ કહેતે હૈ. ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શન હોતા હૈ, વહ શુધ્ધોપયોગસે હોતા હૈ પીછે શુધ્ધોપયોગ સદાય નહીં રહેતે, કભી કભી શુધ્ધોપયોગ આ જાતા હૈ, પીછે શુદ્ધપરિણતિ રહેતી હૈ. સમજમેં આયા? વળી શુદ્ધપરિણતિ ક્યા ને શુધ્ધોપયોગ ક્યા? જો નિર્મળતા પ્રગટ હુઈ વો પરિણતિકી, ઉસમેં દર્શન-જ્ઞાન ને સ્વરૂપ આચરણરૂપ પરિણતિ તો નિરંતર રહેતી હૈ. સમજમેં આયા? સમ્યગ્દષ્ટિ, જબ હુઆ તો ઉસમેં દ્રવ્યના શુધ્ધોપયોગ જબ હુઆ તબ હુઆ. તો એ શુધ્ધોપયોગ પીછે ખસ જાતે હૈ, શુભ વિકલ્પમેં, અશુભમાં ઉપયોગ આ જાતા હૈ, પણ વો શુદ્ધપરિણતિ જો દર્શન-જ્ઞાન ને સ્વરૂપ આચરણકી હૈ, વો નહીં જાતી, એ શુદ્ધપરિણતિ સંવર ને નિર્જરાકા કારણ હૈ આહાહા ! સમજમેં આયા?
ચાહે તો એ શુધ્ધોપયોગવાળો પહેલે સમ્યક્ થયા ને પીછે લડાઈમેં ખડા હો ઔર છ— હજાર સ્ત્રીના વૃંદના વિષયના વિકલ્પ આયા હો, સમજમેં આયા? પણ ઉસકી પરિણતિ વિકલ્પસે ભિન્ન પડી હૈ. પંડિતજી (બાત ઐસી હૈ) હેં? બાત ઐસી હૈ. નિશ્ચયમેં લીન ઔર વ્યવહારસે મુક્ત હૈ, લોકોને સમ્યગ્દર્શન ક્યા ચીજ હૈ ઔર ઉસકા ધ્યેય ક્યા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com