________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૫૭ કાંઈ ? અમારો મનસુખ એને કહે કહે કરે બહુ પણ એમ એ ઝટ દઈને માને ખરા. આવ્યો તો વળી આવ્યો તો આવ્યા છે.
આ વાત જ દૂસરી હૈ. ભગવાન આત્મા, કહેતે હૈ હે જોગી ! જોગી કહાને, ઉસકો કહા આહાહા ! ( જે જોઈ આવ્યો તેને) હા ( જોગી સાચો ઈ ) જીસકો દૃષ્ટિ ઔર જ્ઞાનકી પર્યાય દ્રવ્યમેં પડી હૈ, પ્રસર ગઈ હૈ, સમજમેં આયા? ઉસકો કહેતે હૈ, હે યોગી, એ તેરા જીવ ધ્રુવપણા ઓ તો પર્યાયમેં આતા નહિ. જો તેરી પર્યાય દ્રવ્યમેં પ્રસર ગઈ હૈ, પણ ઓ પર્યાયમેં દ્રવ્ય આતા નહિં, ભગવાન તો ત્યાં ને ત્યાં રહેતા હૈ, એમ કહેતે હૈ. સમજમેં આયા. ન્યાલભાઈ કહેતે થે એક વાર “પર્યાય મેરા ધ્યાન કરે તો કરે હમ કિસકા ધ્યાન કરે. “અરે કરવાનું રહ્યું, હુજી કર્યા વિના? (એમ જ લોકો કહે છે હવે અમારે કાંઈ કરવાનું નથી) ભાષા કરે એમાં શું કામ આવે? (હવે અમારે શું કરવાનું છે, જેને કામ કરવું હોય એ કરે) એ અજ્ઞાન કરે ઈ. અજ્ઞાન કરતે હૈ. એ તો અંતર વસ્તુની દૃષ્ટિ કર્યા પીછે દૃષ્ટિમેં ઐસા પર્યાય મેરા ધ્યાન કરો તો કરો. હમ તો દ્રવ્યમેં બેઠ ગયા હૈ. (હો ગયા - દ્રવ્યમેં બેઠ ગયા તો ધ્યાન હો ગયા) બહારથી બધા લોકો આવ્યા છે ને એટલે જરી - (ખુલાસો કરવો જોઈએ) ખુલાસો કરવો જોઈએ (પણ ઘણી ગરબડ થઈ ગયા પછી ખુલાસો થયો) હવે એ ગરબડ કાંઈ હૈ નહિ, એવું થોડું થોડું હાલ્યા કરે સમાધાન માટે છે ને આ બધું.
કહે છે શુદ્ધ નિશ્ચયનયકર નહિ હૈ ઉસકા અર્થ કયા? કે શુદ્ધ નિશ્ચયકા વિષય જો હૈ, ઐસા વિષય દૃષ્ટિમેં લીયા હૈ. ઉસકો બંધ ને મોક્ષ નહિ દ્રવ્યમેં, ઐસા કહેતે હૈ. એય, શુદ્ધ નિશ્ચયયનયસે ઐસા ને વ્યવહારનયસે ઐસા, ઉસકા અર્થ કયા? શુદ્ધનિશ્ચય જ્ઞાનકી પર્યાયે ત્રિકાળી ધ્રુવકો લક્ષ કરકે શુદ્ધનિશ્ચયકા ભાન કીયા હૈ. સમજમેં આયા? આહાહા ! ઝીણી વાત છે શોભાલાલજી.
ઓ કહેતે હૈ કે અમારા દ્રવ્ય તો પર્યાયમેં આતા નહિ.
પર્યાય હમારા ધ્યાન કરે, આવો તો આવો, આહાહાહા, જાણે પર્યાય કિસકી હૈ પર્યાય વ્યવહારકી (પર્યાય તો પર્યાયની) આહાહા! એઈ, શબ્દ કયા લીયા હૈ પરમાર્થસે જીવ પરમાર્થે જીવ, જીવ પર્યાયમેં આતા નહિ એમ કહેતે હૈ તો એમ કહેતે હૈ દેખો, શબ્દ ક્યા હૈ? પરમાર્થે, ખરેખર જો જીવ હૈ, ઓ જીવ પર્યાયમેં આતા નહિ આહાહા ! સમજમેં આયા? ઓ જીવ પર્યાયમેં વ્યય હોતા નહિ. ઉસકો બંધકી પર્યાય વ્યય હો, એ ધ્રુવમેં નહિ. આહાહા ! જુઓને, સવેરેમેં આયા થા આત્મા રાગકા નાશકા કર્તા નહિ, કર્તા ક્યાં હૈ? દ્રવ્યમાં ક્યા હૈ? આહાહા! રાગકા નાશકો કરનેવાલા જીવ નહિ, કોણ કરે નાશ? સમજમેં આયા?
ભગવાન આત્મા વસ્તુ જો હૈ, એ તો રાગકા નાશ કરના ઉસમેં હૈ હિનહિ. રાગકી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com