________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
शय प८५
૨૦૪
ધ્યેયપૂર્વક શેય દૃષ્ટિ અંતરમાં જાય છે. કહે છે આ એકસમયનો પર્યાય આવડો અને એટલું જ્ઞાન કે ના, ના, એ તો પર્યાયબુદ્ધિ થઈ, એ તો અનાદિની બુદ્ધિ છે, અનાદિની માન્યતા છે, એવું તો અનાદિથી તે નવપૂર્વ ભણ્યો તો તેમાંય આ માન્યું "તું.
ભગવાન આત્મા એક સર્વસ્વ ચૈતન્ય, આખું ચૈતન્ય વળી, એક અંશ શું સમજાણું કાંઈ? આહાહા! એમાં લખ્યું છે હોં ઓલામાં (સમયસાર નાટકમાં) સ્વપરપ્રકાશક શક્તિ કીધી ને (પાનું ૩૫૬-સાધ્ય-સાધક દ્વાર–સવૈયા-ઇકતીસા-૪૫)
कोऊ ग्यानवान कहै ग्यान तौ हमारौ रूप।
ज्ञेय षट दर्व सो हमारौ रूप नाही है।। ષટ દ્રવ્ય અમારું રૂપ નથી. ના. ના. પદ્રવ્યને જાણવાનો એકસમયનો પર્યાય પણ તારું પર્યાયરૂપ છે.
एक नै प्रवांन ऐसे दूजी अब कहूँ जैसे।
सरस्वती अक्खर अरथ अक ठाहीं है।। શબ્દો છે ને શબ્દો એમાં અક્ષર પણ ઈ સરસ્વતી પણ ઈ ને અરથ પણ ઈ. એમ જ્ઞાતા, જ્ઞાનને શેય પોતે પોતામાં છે. શેય બીજું ને જ્ઞાન બીજાનું ને જ્ઞાતા બીજો એમ છે નહીં.
तैसे ग्याता मेरौ नाम ग्यान चेतना विराम। ज्ञेयरुप सकति अनंत मुझ मांही है।। आ कारन वचनके भेद भेद कहै कोऊ।
ग्याता ग्यान ज्ञेयकौ विलास सत्ता मांही है।। મારી મહાસત્તા ભગવાન એમાં જ્ઞાતા, શેયનો વિલાસ એમાં છે. એકસમયની પર્યાયમાં પણ જ્ઞાતા જોય આવતું નથી. પછી આ કહ્યું..! (વોપાર્ર–૪૬ )
स्वपर प्रकासक सकति हमारी। ताते वचन भेद भ्रम भारी।। ज्ञेय दशा दुविधा परग्रासी।
निजरूपा पररूपा भासी।। નિરૂપા માતમ સતિ, સ્પશેય નિજરૂપ ઈ આત્મશક્તિ નિજણેય પરંપ પર વરસ્તા બિન સર્ષિ નીનોં પૈવ યર, તિન િતિયો સમક્તા ૪૭TI” સમજાણું કાંઈ?
___ अर्थ:- स्वज्ञेय आत्मा है और परज्ञेय आत्माके सिवाय जगतके सब पदार्थ है, जिसने यह स्वज्ञेय और परज्ञेयकी उलझन समझ ली है उलझन, उलझन क्या કેનન ક્યા ઉલઝનનો અર્થ નથી આવડતો ? હિન્દી શબ્દ આ તો છે, આ ઉલઝન (એટલે) એનું રહસ્ય સમજી લીધું એમ (અર્થ છે) આંહી તમારી ભાષા આવડે તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com