Book Title: Dhyey purvak Gney
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 230
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કળશટીકા કળશ-૨૭૧ ૨૧૭ છે આહાહા! વાડાવાળાઓને ખબર ન મળે સંપ્રદાયમાં પડયા હોય એને આ તો, સંતોએ આપેલી પરસાદી છે આહાહા ! મહામુનિઓ દિગંબર સંતો વનવાસી વનના વાઘ સ્વરૂપમાં રહીને રાગને થાપ મારીને તોડી નાખનારા વીતરાગવિજ્ઞાનને પ્રગટ કરીને એવી શૈલીમાં કઈ રીતે, કઈ પદ્ધતિએ આત્માને-શેય-જ્ઞાન ને જ્ઞાતા તરીકે લાવીને મૂક્યો છે. આહાહા ! સમજાણું કાંઈ ? તારે કહે છે ક૨વાનું હોય તો ‘ આ ’ કરવાનું છે કો' શેઠ ? , “ કેવો છું ,, જ્ઞાનજ્ઞેયકલ્લોલવલ્ગન્ ” જીવ જ્ઞાયક છે અને જીવ શેયરૂપ છે એકના ને એકના બે ભાગ, એમેય નહીં કહે છે, એ તો વચન માત્ર કહેવા માત્ર છે. ભાષા તો જુઓ કહે છે ૫૨શેય છે એ તો ગ્યું. આ ૫૨શેયને એકસમયની પર્યાયનું શેય એ પણ ગ્યું, હવે જીવ શેયને જીવ શાયક, જીવ શેયને જીવ જ્ઞાયક, કરો ભેદ પાડો વિકલ્પ ઊઠશે. ભેદ છે નહીં અંદર સમજાણું કાંઈ ? આહાહા ! દુનિયા પાસે, સત્યને પ્રસિદ્ધ કરવાની મૂકવાની કળા એ સંતોની આ વાત, એય સંતો નગ્ન મુનિ “ નાગા બાદશાહથી આઘા ” એણે આ વાત જગત પાસે પ્રસિદ્ધ કરી ને મૂકી છે. સમજાણું કાંઈ ? ગજબની શૈલી. ' 22 જીવ જ્ઞાયક છે અને જીવ શેયરૂપ છે. શેઠી ? એ ભેદેય નહીં કહે છે લે ઠીક ? ૫૨શેય છે ઈ નહીં, એકસમયનો પર્યાય છ દ્રવ્યને જાણે એટલો ય જ્ઞેય નહીં, જીવ આખો શેય ને આખો જ્ઞાયક ભેદ નહીં હો આહાહા ! “ એવી શાયકશક્તિનું તત્ત્વ આખું ભગવાન શેયરૂપે ને જ્ઞાનરૂપે ને જ્ઞાયક બસ એ જ દૃષ્ટિ ક૨વાયોગ્ય અભેદ વસ્તુ છે, અભેદમાં ભેદ નહીં. આ જીવ છે એ શેય અને એ જીવ વળી જ્ઞાયક એવો પણ જ્યાં દૃષ્ટિના વિષયમાં વસ્તુનો ભેદ પડતો નથી. કો ' સમજાણું કાંઈ ? ', “ એવો જે વચનભેદ તેનાથી ભેદને પામું છું” શું કહે છે આ જીવ જ્ઞેય છે ને આ જીવ જ્ઞાયક છે– એવા વ્યવહારના વચનોથી ભેદ ભલે હો વસ્તુમાં ભેદ છે નહીં. ઓહોહોહો ! ભગવાન કેવળજ્ઞાની મારા શેય, જણાવાયોગ્ય ૫રમેશ્વર આવે છે ને (‘પ્રવચનસાર ’ ગાથા-૮૦) “ નો બાળવિ અરદંતં વવત્ત'મુખત્તમખ્ખાયત્તેહિં, સો નાળવિ અખાનું મોહો વહુ નાવિ તફ્સ જયં।।૮૦।।” જે પ્રવચનસારમાં એમ આવે કે અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે, જ્ઞેય તરીકે આ છે એમ જાણે, તો એને આત્મા જણાય ને મોનો નાશ થાય. આંહી તો કહે છે કે અરિહંતના જેટલું જ્ઞેય હું નહીં. અને એને જાણવાનો મારો પર્યાય, એટલો ય હું નહીં. ઓલું આવે છે. અંદરમાં ન્યાંય એમ કહ્યું છે કેઃ અંદરમાં તું વળી જા. ન્યાં એમ કીધું છે. સમજાણું કાંઈ ? આવડા અરિહંત સર્વજ્ઞ છે એ તો એકમાં બધાં આવી ગયાં એવો પર્યાય નક્કી કરે, ત્યારે એ પર્યાય પછી અંત૨માં વળે તો આ આ દ્રવ્ય પણ શેય પૂરણ છે, જ્ઞાનપૂરણસ્વભાવ પૂરણ છે, એમ ગુણ ગુણીનો ભેદ અને પર્યાય-પર્યાયવાનનો ભેદ કાઢી નાખી, અને અભેદ ઉ૫૨ દૃષ્ટિ કરે એટલે એને ܙ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260