________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૧૧ દ્રવ્યસે કથંચિત્ અભિન્ન, ભાઈ સમજમેં આયા? પ્રમાણકી અપેક્ષાસે અભિન્ન અને નિશ્ચયની અપેક્ષાસે ભિન્ન, એ અહીં લાગુ નહીં હોતા, લાગુ નહીં હોતા, ક્યા કહેતે હૈ ઘટિત નહીં હોતા. તમારી ભાષા હૈ. ઐસે યહાં ઘટિત નહીં હોતા, ઘૂંકિ યહાં યે પર્યાય, શુદ્ધ પારિણામિકભાવ લક્ષણવાળા ઐસા જો શુદ્ધ દ્રવ્ય વસ્તુ ધ્રુવ, જો સમ્યગ્દર્શનકા ધ્યેય જો સમ્યગ્દર્શનકા વિષય, જો સમ્યગ્દર્શનકા લક્ષ કરને લાયક એ ચીજ, એ શુદ્ધાત્મા ભગવાન આત્મા જો નિત્ય ધ્રુવ - ઉસસે આ જો મોક્ષકા માર્ગકી પર્યાય કોઈ અપેક્ષાએ ભિન્ન હૈ, કાયમ રહેતી નથી. આચાર્ય પોતે કહેગા, ભાઈ “ભાવના વિનાશિક છે” માટે. એ ભાવના કાયમ રહેતી નથી. માટે કથંચિત્ ભિન્ન હૈ સમજમેં આયા? આહાહા !
કથંચિત્ ભિન્ન હૈ “કસ લીયે જુઓ” કિસ લીયે ભિન્ન હૈ? “કે ભાવનારૂપ હોનેસે ” એ ત્રિકાળી ભાવરૂપ હોનેસે યે ચીજ નહીં. ઓ ભાવના, જુઓ અહીંયા ભાવનાનો અર્થ વિકલ્પ ને ચિંતવન ઓ નહીં. એ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવ ઉસકો યહાં ભાવના કહેનેમેં આયા હૈ આહાહા! સમજમેં આયા? વસ્તુ જો ત્રિકાળ હૈ, ઉસકા તરફકી એકાગ્રતા, એક અગ્ર, આત્મા અગ્રપણે લક્ષમાં લેકર જો પર્યાય ઉત્પન્ન હુઈ હૈ, ઉસકો ભાવના કહેતે હૈ. આ વળી બાર ભાવના ને એ ભાવનાની આ વાત નથી તેમ આ ભાવના એટલે કે વિકલ્પ ને ચિંતવન છે એ ભાવના નહીં. યહાં તો ત્રિકાળી શાકભાવ ઉસમેં એકાગ્રતા એક સમયકી ઉસકો અહીંયા ભાવના કહેતે હૈ. સમજમેં આયા? એક સમયકી પર્યાય દો સમય નહીં રહેતી મૂળચંદભાઈ સમજાય છે આ બહું ઝીણું આવ્યું આ તો નીકળ્યું.
ક્યાંક માન્યું હશે લોકોએ, એય શેઠ.
કહેતે હૈ એ ભાવનારૂપ હોનેસે, કેમ ભિન્ન હૈ? કે ભાવનારૂપ હોનેસે, એ ત્રિકાળ ભાવરૂપ નહીં માટે. સમજમેં આયા? શુદ્ધ પારિણામિકભાવ તો ભાવનારૂપ નહીં, દેખો. જો ત્રિકાળી ધ્રુવ સ્વભાવ હૈ વો તો ભાવનારૂપ નહીં, પર્યાયરૂપ નહીં હોતા ઓ એક સમયરૂપી ભાવના હૈ, ઓ શુદ્ધ ત્રિકાળી ભાવ, ભાવના નહીં. સમજમેં આયા? આરે. ભારે ઝીણું ભાઈ. શુદ્ધ પારિણામિકભાવ તો ભાવનારૂપ નહીં, ભાવનારૂપ નહીં. યહાં તો ભાવના હૈ મોક્ષમાર્ગ તો વીતરાગી પર્યાય હૈ, વીતરાગી ત્રિકાળી બિંબ નહીં. (જી. હા.) ત્રિકાળ વીતરાગી બિંબ જો પ્રભુ આત્મદ્રવ્ય ઓ નહીં, આ તો ભાવનારૂપ, નઈ પર્યાય ઉત્પન્ન હોતી હૈ. શક્તિમૈસે વ્યક્તિ કહા થા ને ઉપર ભવ્યત્વ શક્તિની વ્યક્તિ સમજમેં આયા?
તો કહેતે હૈ કે “યહ પર્યાય એકાંતરૂપસે શુદ્ધ પારિણામિકસે અભિન્ન હો” દેખો એકાંતરૂપસે અભિન્ન હો, કથંચિત્ ભિન્ન એમ કહ્યું. પણ કથંચિત્ અભિન્ન એમ કહા, એમ આવ્યું ને પહેલું? કથંચિત્ ભિન્ન એનો અર્થ કથંચિત અભિન્ન, કિસકી સાથ? ત્રિકાળી દ્રવ્યકી સાથ. ભગવાન આત્મા, અપના નિજાનંદ સ્વરૂપ ઉસકી દૃષ્ટિ કરનેસે, જો પર્યાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com