________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦
ધ્યેયપૂર્વક જોય ચિદાનંદ માત્ર હું ઐસી દૃષ્ટિ કરે તો રાગકા કર્તા ન હોકર રાગકા જ્ઞાતા હોતા હૈ. એ શેઠ! જોર નહિ હૈ. આહાહા !
ભગવાન આત્મા “નિષ્ક્રિય શુદ્ધપારિણામિક: ” અર્થાત્ ભગવાન ધ્રુવ અવિનાશી જો સત હૈ, અવિનાશી જો ધ્રુવ સ હૈ, નિત્ય સત્ હૈ, એક સમયકી પર્યાય પરિણતિ વિનાકી ચીજ, એક સમયકી અવસ્થા હૈ, એ સિવાયકી ચીજ, ઐસા જો ધ્રુવ ભગવાન આત્મા, પરમ સ્વભાવભાવ ઓ તો નિષ્ક્રિય હૈ. ઉસમેં કોઈ પરિણતિ વિકારકી નહિ અને મોક્ષમાર્ગની પરિણતિ પર્યાય એ દ્રવ્યમેં નહિ. આહાહા ! સમજમેં આયા? નિષ્ક્રિયકા ક્યા અર્થ હૈ? કે શુદ્ધ પારિણામિકભાવ, ભગવાન ત્રિકાળ ધ્રુવ સચ્ચિદાનંદ પ્રભુ નિત્યાનંદ અવિનાશી અંશ, એ “બંધકે કારણભૂત જો ક્રિયા દેખો, બંધકે કારણભૂત ક્રિયા રાગાદિ પરિણતિ ઉસરૂપ નહિ.” પર્યાયમેં અવસ્થામેં વિકાર હૈ, ધ્રુવ વિકારના કારણ નહિ ને ધ્રુવમેં વિકાર હૈ નહિ. આહાહા ! (ત્રિકાળ મેં વિકાર નહિ) નહિ હૈ, વિકાર પર્યાયમેં હૈ, તેથી તો ચાર બોલ પર્યાયરૂપ કહા, ચાર ભાવ પર્યાયરૂપ, અવસ્થારૂપ અને એક ભાવ દ્રવ્યરૂપ કહા. સમજમેં આયા? સાદી વાત છે પણ માણસને અભ્યાસ નહિ ને એટલે બહારના કડાકૂટામાં ઘૂસ ગયા. ધર્મને નામે, પણ આ સત્ય ક્યા હૈ ઉસકી ખબર નહિ.
કહેતે હૈ, નિષ્ક્રિયકા ક્યા અર્થ? પારિણામિક ભાવ, ત્રિકાળ ભાવ, ત્રિકાળ દળ, લ્યો દળ યાદ આવ્યું. એક પ્રશ્ન આવ્યો તો અરીસાનો, દળ લીયા હૈ ને ભાઈ. દળ શું એવો શબ્દ છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે ને? પહેલી કડી, વંદન કીયા હૈ ને વંદન, અરીસાના દળમાં જેમ બધું દેખાય છે, એમ ભગવાનની પર્યાયમાં બધું દેખાય છે. એવો પાઠ છે ત્યાં હોં, પણ દળનો અર્થ ત્યાં પર્યાય લેવી, અરીસાની એમ છે. સમજ્યા કે નહિ?
છે પુરુષાર્થસિદ્ધિઉપાય? દળનું વળી એ પાછું મગજમાં ઉઠયું 'તું. દર્પણ-તળા દર્પણતળ, તળ, સપાટી, ઉપરકી–દેખો.
તજ્જયતિ પર જ્યોતિઃ સમ સમસ્તેરનન્તપર્યાદા
દર્પણતલ ઈવ સકલા પ્રતિફલતિ પદાર્થમાલિકા યાત્રા પુસિ.ઉ.ગાથા-૧ જુઓ. શું ક્યા કહેતે હૈ દેખો, દર્પણ તળ. દર્પણ જો હૈ ને દર્પણ ક્યા કહેતે હૈ? અરીસા, ઉસકી ઉપરની સપાટીકી પર્યાયમેં આ ત્રિકાળ જાનનમેં આતા હૈ, ત્રિકાળી દળમેં નહિ. તળમેં જાનનેમેં આતા હૈ એ દળમેં નહિ (તળ ને દળ બે શબ્દ) એ તો વળી એની હારે. ફરીને- જેમ અરીસા હૈ અરીસા એ તો સારા દળ ભી હૈ ઔર એક સમયકી અવસ્થા દશાએ ઉપરના તળ નામ નીચેની ન લેતા અહીંયાથી ઉપરથી લેના, નહીંતર તો તળ નામ તળીયા લેના હૈ– પણ એ ન લેતા બહારકી જો અવસ્થા ઉસકા નામ તળ અરીસામેં એક સમયકી અવસ્થામેં જો જો ચીજ દેખને મેં આતી હૈ ને ? વો તો અરીસાકી અવસ્થા હૈ, વહ ચીજ નહિ એક સમયકી દર્પણકા દળ જો ત્રિકાળ હૈ ઉસકી ઉપરકી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com