Book Title: Dhyey purvak Gney
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૪૭
તીન ગીનોંમેં આયા વો. સમજમેં આયા ? આ પાનું તો જરી વાંચે ને વિચારે તો કાંઈ ખ્યાલ આવે, પાનું ઘરે લે જાના, ઉસમેં કાંઈ હરકત નહિ હૈ. સમજમેં આયા ?
વાંચે તો ખરા કે આવો અર્થ કર્યો ઉસમેંસે, છોડીને જાય તો ખબર ન પડે કાંઈ ઐસા પાના તો રક્ષા કરના હોં, પાનાકી બરાબર (પાના કે અલાવા કુછ તો દો મહા૨ાજ ) આ દેતે હૈં ને ? કયા કહેતે હૈ ? કોણ દે ને કોણ લે. આહાહા ! ઓ પર્યાય કાંઈ બહારથી આવે છે ? ઓ પર્યાય, પર્યાયભેંસે, દ્રવ્યમેંસે આતી હૈ પણ દ્રવ્ય ધ્રુવ હૈ, ઓ તો ત્રિકાળીમેં ધ્રુવ સદેશ હૈ, ભેદરૂપ કહેનેસે ઓ પર્યાય ધ્રુવમેંસે, દ્રવ્યભેંસે આતી હૈ.
સામાન્યરૂપ જે ધ્રુવ હૈ, ઓ તો પર્યાય વિનાકી ચીજ હૈ અભેદ. સમજમેં આયા ? માટે ધ્યાનરૂપ નહિ, મોક્ષમાર્ગ ધ્યાન હૈ, મોક્ષમાર્ગ ધ્યાન હૈ, સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રકી પર્યાય ધ્યાનરૂપ હૈ. શુદ્ધ ભાવના પરિણતિ, પર્યાય ધ્યાનરૂપ હૈ, ધ્રુવ ધ્યાનરૂપ નહિ સમજમેં આયા ? “ ધ્યાનરૂપ નહિ ” “ કિસ લીયે ? ” “ કચૂંકિ ધ્યાન વિનશ્વર હૈ ” આહાહા ! લ્યો ક્ષાયિક સમકિત પણ એક સમયકી પર્યાય હૈ. ગજબ વાત, સમજમેં આયા ?
''
ઔર શુદ્ધ પારિણામિકભાવ તો અવિનાશી હૈ, ભગવાન ત્રિકાળી અખંડાનંદ પ્રભુ હૈ હૈ હૈ હૈ અનાદિ અનંત એ તો અવિનાશી ચીજ હૈ. પરિણિત અવસ્થા હૈ ઓ તો બદલતી નાશવાન હૈ, માટે નાશવાન ચીજ ધ્રુવમેં હૈ નહિ. ધ્રુવકા ધ્યેય હો, પણ એમાં ધ્યાનકી પર્યાય કર્યાં નહીં હૈ, એનું કારણ વિશેષ આવશે.
*****
પ્રવચન નં. - ૧૧
ગાથા ૩૨૦
તા. ૧૭-૮-૭૦
આ સમયસાર ૩૦ ગાથા જયસેનાચાર્યની ટીકા. કયા ચલતે હૈ દેખો કે આ આત્મા વસ્તુ હૈ જો ત્રિકાળ ધ્રુવ ઉસકો તો શાસ્ત્રમેં નિષ્ક્રિય કહા હૈ. નિષ્ક્રિય અર્થ ધર્મકી જો પર્યાય, બંધ-મોક્ષકી પર્યાય જો હૈ ઉસસે રહિત કહેનેમેં આયા હૈ. સમજમેં આયા ?
તો કહેતે હૈ જો ત્રિકાળી જ્ઞાયકભાવ જો સમ્યગ્દર્શનકા ધ્યેય, સમજમેં આયા ? ઓ તો નિષ્ક્રિય હૈ. ઉસમેં મોક્ષમાર્ગકી પર્યાય કે બંધ માર્ગકી અવસ્થા, જો પર્યાય, ઓ સક્રિયપણા હૈ– નિર્મળ અવસ્થા જો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર ઓ પણ સક્રિય પરિણામ હૈ. એ ત્રિકાળી વસ્તુનેં યહ હૈ નહિ. ઓ કા૨ણ ધ્યાન જો હૈ, ઉસકા જો ધ્યાન કરના, વો હૈ ઓ તો પર્યાય હૈ સમજમેં આયા ?
ધ્યાન
(
ઐસા જાના જાતા હૈ કે શુદ્ધ પારિણામિકભાવ ધ્યેયરૂપ હૈ ” ત્રિકાળ ધ્રુવ બહુ સંકેલ કરકે સંક્ષેપમેં લાયા જિસકો ધર્મ કરના હો તો ધર્મકી પર્યાયમેં ધ્યેય લક્ષ કરને લાયક તો ત્રિકાળી ચીજ હૈ કચૂંકિ ધ્યાનરૂપ એ ધ્યેય નહિ. ત્રિકાળી વસ્તુ હૈ એ મોક્ષમાર્ગરૂપ નહિ, સમજમેં આયા ? એ ધ્યાનરૂપ નહિ, કોણ ધ્યાનરૂપ નહિ ? ત્રિકાળ વસ્તુ અવિનાશી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260