________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૨૫ ભગવાન અહીં તો કહેતે હૈ જુઓ સીધી જ વાત છે બહુ સીધી છે કે જો વિકલ્પ જો રાગ હૈ, ઓ ભાવબંધ હૈ દ્રવ્યબંધકી બાત છોડ દો. કર્મકા બંધ ઉસે હૈ હિ નહિ ઓ તો પર હૈ. વિકલ્પ જો રાગ હૈ ઓ ભાવબંધ હૈ. ઓ ભાવબંધ કૈસે માન્યા કે “મેં મુક્ત નહીં મેં બંધા હું, ઐસી માન્યતા મેં ઓ રાગ ઉભા થા. મેં રાગ સહિત, ભાવબંધુ સહિત છું, ઐસી માન્યતા કીયા થા. સમજમેં આયા? ધનાલાલજી (વસ્તુકા સ્વરૂપ ઐસા નહીં બહુ વસ્તુ
સ્વરૂપકો આપને ખૂબ કહ્યા) આપકે લીયે રખા થા ને (આપકી કરુણા હૈ) આહા. કલાસ માટે રખા થા. કીધુ આ કલાસમેં સૂને તો ખરા છત્તીસમાં વર્ષ હોતા હૈ યહાં જંગલમેં. ૩૬ માં ચોમાસા હે જંગલમેં, સૂને તો ખરા. આ તો જંગલ થા ને, હવે આ તો વસી ગયા અહીં તો જંગલ થાને? એકીલા મકાન થા. અને અમારે આ જીવરાજજીના પાટ નીચે જંગલમાંથી આવી ગયુ હતું. જંગલનું જનાવર (જંગલમાં મંગલ હૈ મહારાજ) જંગલમાંથી જનાવર ઘૂસી ગયા થા ઉસકી નીચે થા. ખુલ્લા થા ને એ વખતે તો આ કયા કહેવાય વંડી? વંડી ભી નહીં થી પહેલા અહીં આવ્યા ને વૈશાખ સુદ આઠમેં એકલા મકાન એકીલા મકાન જંગલમેં, વંડી તો પીછે હુઈ ખુલ્લા અમારે જીવરાજજીની નીચે કોઈ શિયાળીયું કે કોઈ એવું જંગલી જનાવર આકરૂં નીચે ગરી ગયું 'તું, જંગલ હતાને તદન જંગલ-મકાન તો ક્યાં થા.
અહીંયા છત્તીસમેં વર્ષે સૂને તો ખરા. (અફર-નવનો આંક) અફર. એક વાર આવ્યું'તું છાપામાં હોં, છ ને ત્રણ નવ, આ ૩૬ વા ચોમાસા હું તો કાંઈ સૂઝે તો તત્ત્વ વીતરાગકા માર્ગ.
કહેતે હૈ કે મોક્ષ સમજાય છે, મોક્ષ હોતા નહીં. સમજમેં આયા? “તે એવી રીતે કે જીવ શુદ્ધ સ્વરૂપી છે.” ભગવાન આત્મા તો પરમ શુદ્ધ સ્વભાવે વસ્તુ છે. શુદ્ધ સ્વરૂપી છે. અશુદ્ધ સ્વરૂપી તો માન્યતામેં કીયા થા (પર્યાયની વિપરીતતા) આહાહા ! (મુક્ત હોય એ તો શુદ્ધ સ્વરૂપી જ હોય ને?) ત્રિકાળ વસ્તુ શુદ્ધ સ્વરૂપી હૈ, જીસકો બંધ હોતા નહીં શુદ્ધ સ્વરૂપમેં અશુદ્ધતા આતી હિ નહીં. અબંધકા અર્થ શુદ્ધ સ્વરૂપી ભગવાન ઉસમેં ભાવબંધ અશુદ્ધતા હોતી હિ નહીં. જુઓને વાત કેવી કરી છે. દિગંબર આચાર્યોએ ઐસા માન્યા હૈ કે, એમ કરીને સંતોકી બાત સત્ય પરમ પ્રસિદ્ધ કીયા હૈ ઐસી બાત કોઈ દૂસરે સ્થાનમેં હોતી નહિં.
કહેતે હૈ કે શુદ્ધ સ્વરૂપી હૈ ઉસકો બંધ હુઆ હિ નહિ તો પછી મોક્ષ થવાપણું ક્યાં રહે છે? જ્યાં બંધ હિ હુઆ નહિ તો પછી મોક્ષ હોના કહાંસે આયા? આહાહા ! સમજમેં આયા? ભગવાનજીભાઈ (અબદ્ધ – એ ઘણો સરસ ન્યાય) શેઠીયા માર્ગ આ હૈ. કહેતે હૈ કે શુદ્ધ સ્વરૂપી હૈ ઉસકો અશુદ્ધતા હુઈ હિ નહિ. બંધસે અલગ કર દીયા ઉસકા અર્થ કયા? (અશુદ્ધતા નહીં થી) અશુદ્ધતા હૈ હિ નહિ અશુદ્ધતા હુઈ હિ નહિ. તો પછી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com