________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૨૭ સમજે તો ખરા વસ્તુને સ્વતંત્ર વસ્તુ ઐસી હૈ એ તત્ત્વમેં અશુદ્ધતા કૈસી? ભાવબંધ કૈસા? ભાવબંધ મેં હૈં ઐસી માન્યતા તો ઊભી કરી હતી, ઉસમેં નહીં હૈ સમજમેં આયા? ઐસી માન્યતા નવી ખડી ઊભી કરી હતી (ખડી ઊભી કરી હતી) બનાવટી, શાહુકાર નહિ અને શાહુકારકા ભેખ કરતે હૈ કે નહીં? બનાવટી ભેખ અજ્ઞાનીઓએ ઊભો કર્યો છે. ઉસકા સ્વરૂપ તો મુક્ત હૈ, રાગ અને વિકલ્પકા બંધસે રહિત છે. આહાહા ! એય મનસુખભાઈ સમજાય છે કે નહિ? આ તમારા રાજકુમારને સમજાય છે કે નહિ આવું ઝીણું, ત્યાં પાલેજમાં કાંઈ મળે એવું નથી ત્યાં એ તો મનસુખભાઈ બહુ કહે એટલે એને (એક વાર સ્વાદ ચાખ્યો તે આવે વારંવાર) એને જિજ્ઞાસા થઈ ત્યારે આવ્યા ને? આવ્યા તો ખરાને.
શું પણ વાત? દરિયા ડોલ્યા અંદરથી આનંદકંદ પ્રભુ છે. એવી જ્યાં માન્યતા જ્ઞાનથી થઈ મેરે બંધન નહિ. કયોંકિ બંધ અને અશુદ્ધતા તો ભિન્ન તત્ત્વ હે, એ દ્રવ્ય સાથે એકતા હૈ નહિ. સમજમેં આયા?
તે મને બંધન નથી” અર્થાત્ મેરેકુ અશુદ્ધતા નહિ. આહાહા ! એ જયકુમારજી (બહુ સરસ) બહુ સરસ ? આ તમારે ગરબડમાંથી આ બધી વાત (સ્વીકાર કરે છે) બરોબર પાનું વાંચવાનો ભાવ એવો થયો. જ્ઞાનચંદજી ચાલ્યા ગયા (આ એટલા માટે રોકાઈ ગયા) આહાહા! રોકાઈ ગયા, જિજ્ઞાસા છે ને? કયા કહેતે હૈ? “દિગંબરના આચાર્યોનું એમ માનવું હું કે, જીવકો મોક્ષ હોતા નહિ.” આહાહા ! કયોંકિ ઉસમેં અશુદ્ધતારૂપી બંધનભાવ હૈ નહિ. માન્યતારૂપે માન્યાતા કે મેં અશુદ્ધ ને ભાવબંધરૂપ હું, એ જ્ઞાન વડે સમજાયાથી રાગ મેં નહિ, અશુદ્ધતા મેં નહિ, મેં તો ત્રિકાળી આનંદકંદ હું. ચીમનભાઈ આ તો સમજાય એવું છે હોં આ તો સાદી ભાષામાં છે પણ ભાવ ભલે ઊંચા હો.
મને બંધન નથી” ધર્મીને જ્યાં સ્વભાવ ઉપર દૃષ્ટિ પડી, ત્યાં ઓ તો મુક્ત સ્વરૂપ હિ હૈ, મેરે બંધન હૈ નહિ. આહાહા ! અશુદ્ધતા હૈ હિ નહિ. બંધન કહો કે અશુદ્ધતા કહો એક બાત હૈ કે નહિ? એય ધનાલાલજી! અશુદ્ધતા કહો કે બંધન કહો એક બાત હૈ કે ફેર ? (અશુદ્ધતા કહો કે બંધન કહો ઉસમેં કયા ફરક હૈ?) ભાઈ ! આસ્રવ સહિત હું કહો, બંધ સહિત હું કહો, મૈ બંધા હુઆ કહો, મેં અશુદ્ધ સહિત હુ કહો એ માન્યતા થી. સમજમેં આયા? એ માનવાપણું એ માનવા હુવાપણા શુદ્ધ સ્વરૂપ સમજાયાસે રહેતા નહિ. ઐસી માન્યતા શુદ્ધસ્વરૂપ ભગવાન આત્મા ઐસે જાનનમેં આયા, એ માન્યતા મેં અશુદ્ધ હું, ભાવબંધ હૈ, ઐસી બાત રહેતી નહિ. સમજમેં આયા? દેખો સમ્યગ્દષ્ટિકા ધ્યેય, વસ્તુ ઓ બંધ રહિત હૈ. સમજમેં આયા? આહાહા !
આમાં એવું લખ્યું છે શુદ્ધસ્વરૂપ સમજવાથી, પણ સમજાયાથી મૂળ શબ્દ જોઈએ એ માનવાપણું, ગાંઠ જે મિથ્યાત્વની થી કે મેં અશુદ્ધ હું, અશુદ્ધ તત્ત્વ તો ભિન્ન હૈ, તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com