________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪
ધ્યેયપૂર્વક શેય પ્રવચન નં. - ૧૦ ગાથા ૩૨૦ તા. ૧૮-૮-૭૦
સમયસાર શાસ્ત્ર સિદ્ધાંત હે ઉસકી ૩૨૦ ગાથા- સૂક્ષ્મ ભાવ છે. અનંતકાળથી ક્યા ચીજ હૈ ઉસકા ઉસકો બોધ કભી હુઆ નહિ. એમાં આ ગાથા તો બહોત માખણ હૈ એકલી, હિંમતભાઈ એ વાંચે ને તો મ્હોં માથુ હાથ આવે એવું નથી કાંઈ કોઈ દિ' અભ્યાસ ન મળે ન કાંઈ. સૂક્ષ્મ પડશે. સાંભળો. (સાંભળ્યા પછી સમજવું કે નહિ) સમજવાની તો દરકાર કરે ત્યારે વાત સાંભળે તો ખરા હજી, ક્યા કહેતે હૈ. બાત ઓ ચલતી હૈ કે પાંચ ભાવ હૈ, એક પારિભામિક ભાવ અને એક ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ એટલે શું? એટલે ક્યા? અર્થાત્ શું? ક્યા- શું અમારી ભાષામાં, ક્યા તુમ્હારી ભાષામેં.
જો આત્મા ત્રિકાળી દ્રવ્ય હૈ, ત્રિકાળી દ્રવ્ય, વસ્તુ, સત, ચિદાનંદ, સત્ શાશ્વત ચિ નામ જ્ઞાન ને આનંદકા કંદ ધ્રુવ સ્વરૂપ હૈ ઉસકો અહીંયા પારિણામિક સહજ ભાવ કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? જો વસ્તુ, ત્રિકાળ જે વસ્તુ આત્મા અવિનાશીપણું ઉસમેં, ત્રિકાળપણું આનંદ અને જ્ઞાનાદિ ગુણોનું ત્રિકાળપણું ઐસી, ઓ ચીજકો અહીંયા પારિણામિકભાવ સહજભાવ કોઈકી અપેક્ષા વિનાકા અનાદિ અનંત ભાવ ઉસકો અહીંયા પારિણામિકભાવ કહેનેમેં આયા હૈ.
ઔર ઉસકી પર્યાય જો હૈ, અવસ્થા જો હૈ, હાલત હૈ દશા, એ પર્યાયકા ચાર બોલ કહેનેમેં આયા હૈ. સમજમેં આયા? તો તો પર્યાય ઉદય આ ગયા જરા વિચાર આવ્યો. રાત્રે પ્રશ્ન હતો ને? વિકારના ઉદય આત્માકી વિકારી પર્યાય હૈ. એ પ્રશ્ન પરકે કારણ એ હોતા હૈ યહ સવાલ અહીંયા હૈ નહિ. સમજમેં આયા? પર્યાય આયા કે નહિ? ચાર ભાવ પર્યાયરૂપ હૈ. એક વિકારભાવ ઉદયભાવ, એક ઉપશમભાવ એક ક્ષયોપશમભાવ કાંઈક વિકાસ અને કાંઈક વિઘ્ન ઉપશમમાં વિકાસ ને વિપ્ન બિલકુલ નહિ ઓર ક્ષાયિકમાં વિદ્ગ બિલકુલ નહિ ને નિર્મળ દશા એ બધી ચાર અવસ્થાઓ છે અવસ્થા હૈ, પર્યાય હૈ. યહ અપની પર્યાય અપનેસે હૈ. સમજમેં આયા? ચાહે તો ઉદયભાવ હો કે ચાહે તો ક્ષાયિકભાવ હો. ચાહે તો ધર્મભાવ હો કે ચાહે તો અધર્મભાવ હો પણ હૈ અપની પર્યાય નિજ દ્રવ્યથી પર્યાય, આરે આ.
દ્રવ્ય જો ધ્રુવ હૈ ઉસકી જો અવસ્થા હૈ પર્યાય હાલત એ અપની હૈ અપનેસે હૈ. પરકી અપેક્ષા કુછ હૈ નહિ ઐસે સિદ્ધ કયા અહીંયા તો. સમજમેં આયા? રાત્રે પ્રશ્ન થયો હતો ને? એમ કે કર્મને વશે છે એમ આવ્યું તું ને ભાઈ પોતે વશ થાય છે. કર્મ વશ કરાવતું નથી. કર્મને, જડને આત્મા તાબે હોકર અજ્ઞાનમેં પૂરણ તાબે હોકર વિકાર કરતે હૈ, ઔર ભાનમેં જરી અસ્થિરતા પરકા આધીન હો જાતા હૈ ઓ કારણે ઉસમેં વિકાર હોતા હૈ. તો વિકાર એ જીવની દુઃખરૂપ વિકારી અવસ્થા હે ને પીછે ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com