________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય શકે નહીં. પછી કોઈ કહે પાણી છાંટો એની ઉપર પાણી ઠંડુ એટલે હાલી શકશે નહિ, નીકળી શકશે નહિ. ફૂંફાડા મારી શકશે નહિ, પાણી છાંટયું થોડું પીછે. લાકડાની પેટીને થોડી હલાવી ને બહાર કાઢી કારણ હાલી શકે નહીં સર્પ પાણી છાંટયુ એટલે- પીછે પકડયા.
ઐસે પ્રકૃતિ ઉપર પહેલે પાણી છાંટયા. ઉપશમ પુરુષાર્થસે, પાણી છાંટીને પ્રકૃતિકા અનુદય કર દીયા. અનુદય હોનેકી લાયકાત તો ઉસકી થી હોં. (પાણીસે નહીં) ના, પ્રકૃતિ, એ તો નિમિત્તસે કથન ને? નહીં તો અપના પુરુષાર્થ અપનેમેં રહા, અને કર્મકી પ્રકૃતિકા અનુદય હુઆ વો ઉસકે કારણસે હુઆ, સમજમેં આયા?
એ ઉપશમભાવ- મોક્ષમાર્ગકી પર્યાયકો ઉપશમભાવ ભી કહેતે હૈ, ક્ષયોપશમ ભી કહેતે હૈ. ક્ષયોપશમ ચોથે સે બાર તક હોતા હૈ. સમજમેં આયા? શાનકા, દર્શન ઉપયોગ કા, સમકિત ચોથેસે સાતમા તક હોતા હૈ ક્ષયોપશમ અને ક્ષાયિક ચોથેસે તે સિદ્ધ તક, સમકિતના જ્ઞાન દર્શનકા તેરમે તક ક્ષાયિક જ્ઞાન. પણ જ્યાં જ્યાં જે ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક ઓ મોક્ષકા માર્ગકી જો પર્યાય હૈ યહાં ભાવત્રયકી પર્યાયકી બાત કરના હૈ– હોં.
એ ક્ષાયિક, ઐસે ભાવત્રય કહા જાતા હૈ. ભગવાન આત્મા અપના ધ્રુવ નિત્યાનંદ પ્રભુ, ઉસકી શ્રદ્ધા જ્ઞાન ને અનુચરણ કરનેસે જો પર્યાય વ્યક્તરૂપ પ્રગટ હુઈ. ઉસકો ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક શાસ્ત્ર ભાષાએ, આગમ કથનસે ઐસે કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? આ ગાથા તો આખું માખણ કરીને નાખ્યું છે અંદરમાં. અને એને અધ્યાત્મ ભાષાએ દેખો, સ્વ તરફકા વલણવાળી કથન શૈલીમેં અધ્યાત્મસ્થિતિ, શુદ્ધઆત્મા અભિમુખ, દેખો હવે એ ઉપશમભાવમેં ભી શુદ્ધ આત્મા અભિમુખ, ક્ષયોપશમ મેં ભી શુદ્ધઆત્મા અભિમુખ, ક્ષાયિકમેં ભી શુદ્ધાત્મા અભિમુખ સમજમેં આયા?
શુદ્ધ ભગવાનના સન્મુખ પરિણામ હુઆ. ઉસકો આગમ ભાષાએ ઉપશમ, ક્ષયોપશમાં કહા, અધ્યાત્મ ભાષાએ શુદ્ધ આત્મા અભિમુખ જો વિમુખ થા, શુદ્ધઆત્માસે વિમુખ થા અને પર્યાય ને રાગસે સન્મુખ થા, ઓ દૃષ્ટિ છૂટકર શુદ્ધઆત્મા અભિમુખ પરિણામ
લ્યો. પરિણામ કહો, પર્યાય કહો, અવસ્થા કહો, દશા કહો, હાલત કહો એક બોલ. શુદ્ધ ઉપયોગ બીજો બોલ. જો આયા, તીન ભાવમેં તીનોમેં શુધ્ધોપયોગ લીયા હૈ. ઐસે નહીં કહાં કે ક્ષાયિક ભાવ હો તો શુધ્ધોપયોગ હોતા હૈ. ઉપશમભાવમેં ભી શુધ્ધોપયોગ હોતા હૈ ઐસા કહા (ચોથા ગુણસ્થાનથી તે બરાબર છે, પણ માણસને સત્ય દીખના હો તો ખબર પડે ને? (ચોથાથી શુદ્ધોપયોગ ન લેવો, શુધ્ધોપયોગ સાતમેસે હોતા હૈ) ચોથાનું ન લેવું, એ તો એણે ઉંધુ લખ્યું છે. આ ક્યા કહેતે હૈ. ઉપશમ, ક્ષાયિક એમાં લખ્યું છે. અજમેરવાળાએ- આમાં દેખાય છે તો ઐસા, તીન ભાવમેં ચોથેસે શુધ્ધોપયોગ હોતા હૈ ઐસી ટીકાકારકી ધ્વનિ તો ઐસી હૈ, પણ આપણે ઐસા અર્થ ન લેના ઉસમેંસે સમજમેં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com