________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
ધ્યેયપૂર્વક શેય કહેવાય કેમ? સમજમેં આયા? થોડા થોડા સમજના ને નહીં તો રાત્રિકો પૂછના. રાત્રે જો મૌન રહેતે હૈ ને સબ (પૂછતા ડર લાગે છે) કેમ? સબ મૌન રહેતે હૈ, મૌન રહે છે બધા તો થોડા થોડા અંદરથી ન સમજાય ત્યાં આગળ પ્રશ્ન કરના, પોણા ઘંટા રખા હૈ ને રાત્રિકો. આહાહા !
આંહી તો કહેતે હૈ કે ભગવાન આત્મા જેમ દૃષ્ટિ પરકો અગ્નિકો કરે નહિં ઔર અગ્નિકો વેદ નહીં ઐસે ભગવાન આત્મા એ શુદ્ધજ્ઞાન વો દૃષ્ટિકા વિષય ને વોહિ વસ્તુ. સમજમેં આયા? શુદ્ધ ધ્રુવ જ્ઞાન, શાકભાવ, ત્રિકાળ જ્ઞાન ભાવ, ધ્રુવ ભાવ વોહિ વસ્તુ વોહિ સત્તા વોહિ આત્મા ઔર વો આત્મા કી દૃષ્ટિ કરનેવાલા દૃષ્ટિકા વિષય યથાર્થ હૈ તો વો દૃષ્ટિ-યથાર્થ સમ્યગ્દર્શન હૈ. સમજમેં આયા?
કહેતે હૈ શુદ્ધ જ્ઞાન ભી, પીછે કહેગા કે દષ્ટિકા વિષય કહા તુમકો તો આમાં ક્યાં આવ્યું? દૃષ્ટિ તો આવી નહીં આમાં? પીછે કહેગા દેખો, હૈને? માત્ર દૃષ્ટિ નહિ પરંતુ સાયિક જ્ઞાન ભી નિશ્ચયસે હૈ, સમજમેં આયા? ઉસકા અર્થ હિ યે હૈ કે આ પૂરણ જ્ઞાન જો શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય હૈ. વોહિ દૃષ્ટિકા વિષય હૈ, તો દૃષ્ટિકી હિ બાત હમને કિયા થા. શુદ્ધ જ્ઞાન ત્રિકાળી ભગવાન જેમાં કેવળજ્ઞાનકી પર્યાય તો અનંતમેં, અનંતમેં, અનંતમેં ભાગે ગીનનેમેં આતે હૈ, કેવળજ્ઞાન પર્યાય દ્રવ્ય, આશ્રયસે. દ્રવ્યના પલ્લા ઈતના જોરવાળા હૈ (પૂરાપલ્લા જોરવાળા હૈ) હૈ? જોરદાર પૂરા પલ્લા હૈ કે કેવળજ્ઞાનકી પર્યાય ભી ઉસસે અનંતમેં ભાગે ઊંચે રહેતી હૈ અને આના પલ્લા હેઠે બેઠ જાતા હૈ સમજમેં આયા? કેવળજ્ઞાનને તો અહીં સભૂત વ્યવહાર કીધો છે ને ભાઈ ! સદ્ભુત વ્યવહાર-વ્યવહારવ્યવહાર, વ્યવહાર એટલે ખરેખર અવસ્તુ લે! એઈ ( પરિણામ બધો વ્યવહાર જ હોય) પરિણામ, વ્યવહાર અભૂતાર્થ, અસત્યાર્થ, અસત્યાર્થનો વિષય કરનારા મિથ્યાદેષ્ટિ છે. સમજમેં આયા? આહાહા!
ભગવાન સત્ય પ્રભુ સચ્ચિદાનંદ વસ્તુ પોતે નિજ સ્વયંભૂ સ્વરૂપ સ્વયંભૂ ત્યાં પ્રવચનસારમાં લીયા હૈ યે તો પર્યાયમેં લીયા હૈ. અહીં તો સ્વયંભૂ હૈ અપનેસે અનાદિ અનંત ઐસા શુદ્ધ જ્ઞાન ભી અથવા એ તો શુદ્ધ જ્ઞાન નહીં ઉસકા અર્થ યે હૈ. કે “અભેદસે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ ભી” ત્રિકાળી જ્ઞાન પણ જેમ રાગકા કર્તા ને ભોક્તા નહીં ઉસકા અર્થ ઓ હુઆ કે જિસકી દષ્ટિમ્ શુદ્ધ જ્ઞાન હું પૂરણ એસા આયા વો શુદ્ધ જીવ પરિણત ભી તેના ઉસમેં સમજમેં આયા? પહેલી સમજણ તો કરે કે કયા ચીજ હૈ? (સમજણ ન કરે તો એને પરિણત ક્યાંથી આવ્યું ) પણ એ શુદ્ધ જ્ઞાન ત્રિકાળ શુદ્ધજ્ઞાન હૈ ઉસકી દૃષ્ટિમેં આયા વિના આ શુદ્ધજ્ઞાન આયા કહાં સે ઉસકો? સમજમેં આયા? શુદ્ધ હૈ પણ શુદ્ધ હૈ યે કિસકી સત્તા મેં? ખ્યાલ મેં આયા વિના? તો કહેતે હૈ કે અમે વાત તો ઐસા કીયા કે શુદ્ધ જ્ઞાન ભી ત્રિકાળ જ્ઞાન પણ જો દૃષ્ટિકા વિષય હૈ વો પણ રાગ અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com