________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વોક્ત બાબતમાં કોઈ પણ પ્રકારને સંશય કરતા નથી. શ્રાવક ધર્મ, અને સાધુ ધર્મ, તે બને ધર્મનું પૂર્ણ રહસ્થ સમજી, આત્મધ્યાની શ્રાવક વા સાધુ માર્ગને નિષેધ કરતા નથી. સર્વરે બે માર્ગ પ્રરૂપ્યા છે, તે યથા યેગ્ય છે. કેવલજ્ઞાનીએ જે જે માર્ગ સ્વરૂપ બતાવ્યું છે, તે તે સત્ય છે, એમ સમજી આત્મધ્યાની પિતે પ્રયત્નમાંજ જોડાય છે; આત્મ તત્ત્વ સન્મુખ થવા સંગુરૂની ઉપાસના કર્યા કરે છે. પિતાની શક્તિ હોય તે, સાધુ ધર્મ સ્વીકારે છે, અને તેટલી શકિત ન હોય તે શ્રાવકનો ધર્મ સ્વીકારે છે. પિતાનાથી જેટલું બને તેટલું કર્યા કરે છે, શ્રાવક કરતાં સા ધુને ધર્મધ્યાન તથા શુકલ ધ્યાનની પ્રાપ્તિ રાજમાર્ગથી જોતાં વિશેષતઃ થાય છે. ગૃહસ્થ દેશથી ઉપાધિ એટલે અવિરતી. પણને ત્યાગ કરે છે, અને મુનિરાજ સર્વથા પ્રકારે અવિરતિપણાને ત્યાગ કરે છે, ઉપાધિ રહિત દશામાં ધ્યાન કરી શકાય છે. ગૃહસ્થ સદાકાળ પ્રાયઃ ઉપાધિ દશામાં છવન ગાળે છે, તેથી તેને ધ્યાનને સંભવ અ૫ છે, અને મુનિરાજ તે કંચન, કામીની, સંસાર વ્યવહાર વિગેરેના ત્યાગી હેવાથી, તેઓને આત્મધ્યાન માટે ઘણી વખત મને ળે છે, અને તેથી તેઓ ધર્મધ્યાનાદિકનું વિશેષતઃ સેવન કરી શકે છે. શ્રાવક ચેથા ગુણસ્થાનકમાં વા પંચમગુણસ્થાનકમાં વર્તત્તા હોય છે, અને ચેથા તથા પાંચમા ગુણ
For Private And Personal Use Only