Book Title: Atma Prakasha 1
Author(s): Buddhisagar
Publisher: Virchandbhai Krushnaji Mansa

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રહેવું, તેવુંજ સંસારાવસ્થામાં રહીને ઉપાધિરહિત રહેવું કઠિણ છે. ત્રણજ્ઞાને યુક્ત એવા તીર્થકર ભગવાન કે તે ભવમાં મુક્તિ જવાનું છે, એમ જાણે છે, છતાં વ્યવહારચારિત્ર અંગીકાર કરે છે. તે અન્ય ભવ્યજીએ તે અવશ્ય વ્યવહારચારિત્ર અંગીકાર કરવું અને વ્યવહારચારિત્ર ધર્મ અંગીકાર કરનાર મુનિરાજની સેવા ચાકરી કરવી. જે કંઈ વ્યવહાર સાધુ થવારૂપ વ્યવહારનું ઉથાપન કરે છે, તે તીર્થને ઉછેદ કરી, મહામહનીય કર્મ સમુપાર્જન કરે છે. માટે આત્માર્થી જીવેએ સુસાધુનું બહુ માન કરવું. અને સાધુ પદ અંગીકાર કરવાની ચાહના કરવી, સંસારને બંધનરૂપ માનવ, ગૃહસ્થાવાસમાં છકાયના જીવોની હિંસા કરવી પડે છે, અને પંચપ્રકારના અવતાનું સેવન થાય છે. વ્યવહારચારિત્રાવસ્થામાં પંચપ્રકારનાં અવતોનો ત્યાગ કરે પડે છે. ધર્મોપદેશના અધિકારી પણ ગીતાર્થ સાધુ મહારાજ છે, પણ ગ્રહરથ નથી, અસંયતિની પૂજા નામનું દશમું આશ્ચર્ય હાલમાં પ્રવર્તે છે, તેથી આત્માર્થી જીવોએ માધ્યસ્થભાવ ધારણ કરે. ઉપદેશના વા વ્યાખ્યાનના અધિકારી મુનિરાજ છે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે— રાથા. संविग्गो गीयथ्थो मज्जथ्थो देशकालभावन्न । नाणस्त होइ दाया जो शुद्ध परूवगो साहू ॥ १ ॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 546