Book Title: Atma Prakasha 1
Author(s): Buddhisagar
Publisher: Virchandbhai Krushnaji Mansa

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) સુધી ગ્રહસ્થાવાસમાં રહ્યા, અંતે તે વાતની સ્પષ્ટતા થતાં, આયુષ્ય મર્યાદા વિશેષ હતી, માટે કુમાપુ હરણ અને મુખ વસ્ત્રકારૂપ વ્યવહાર સાધુને વેષ અંગીકાર કર્યો. આ ઠેકાણે સમજવાનું કે તેમને નિશ્ચય ચારિત્ર પ્રાપ્ત છતાં. પણ ઉપદેશાધિકાર તથા અનાદિકાળની સ્થિતિ જાળવવા અને તેથી અનેક જીવોને લાભ થાય, માટે વ્યવહાર સાધુને વેષ અંગીકાર કર્યો. વ્યવહારમાં વ્યવહાર સાધુપણું બ ળવાન છે, વ્યવહાર સાધુત્વ અંગીકારથી નિશ્ચય સાધુત્વ પ્રગટવું એતે રાજમાર્ગ છે. અને એ માર્ગ સર્વ જગતું જીવોને અવલંબનીય છે. અને તેથી સિદ્ધાંતકારે કહ્યું છે કે – ITથા. एगदीवसंपि जीवो पव्वज्जमुवागओ अनन्नमणो ॥ जइवि न पावइ मुख्खं अवस्स वेमाणिओ होइ ॥१॥ कंचणमणि सोवाणं थंभसहस्सूसियं सुबनतलं।। जो कारिज जिणहरं तओवि तव संजमो अहिओ ॥२॥ ભાવાર્થ -જે કે ભવ્યજીવે એક દિવસની પણ અનન્યચિત્તથી દીક્ષા અંગીકાર કરી હોય, તે કદાપિ મુક્તિ પામે નહિ, તે પણ અવશ્ય આરાધક હોવાથી, માનીક થાય છે. કોઈ મનુષ્ય સહસ્ત્ર સ્તંભથી શેભાયમાન સુવર્ણ તથા મણિમય જીનમંદિર કરાવે, તેથી પણ તપ અને સં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 546