Book Title: Atma Prakasha 1
Author(s): Buddhisagar
Publisher: Virchandbhai Krushnaji Mansa

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (R) પદમાં જે જણાવ્યા છે, તેનું લક્ષણ પ્રથમ ખાલજીવોના અર્થે કહેવામાં આવે છે. સાધુરૂપ ગુરૂનું લક્ષણ કહેવાનુ પ્રત્યેાજન એ છે કે શ્રી સાધુ મહારાજનુ આળખાણ થાય. અને તેમનું આળખાણુ થતાં, તેમની વિનયભક્તિ થશે. અને તેમની વિનયભક્તિથી જ્ઞાન મળશે. અને જ્ઞાનથી સમકિતની પ્રાપ્તિ થશે. ઉત્તરાત્તર આત્મા પરમાત્મ અવસ્થા સન્મુખતાને ભજશે. જે કોઈ સાધુ પરંપરાગમ પ્રાપ્ત કરી, પંચમહાવ્રત શુરૂ પાસે ઉચ્ચરી, રો હરણ અને મુખવસ્ત્રી કારૂપ તિલિંગને ધારણ કરે અને જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાર, તપઆચાર અને વીયાચારનુ સમ્યગ્રીન્યા ટ્રબ્ય ક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે રક્ષણ કરે, અને સ્વાત્મ સન્મુખતાને ભજે, એવા મુનિરાજ હારથી સાધુ કહેવાય છે. વ્યવહારથી કથિત મુનિ વેષથી જીવ ઉપાધિ માર્ગથી ન્યારા ૨હેવા પ્રયત્ન કરે છે. વેસો વદૂ ધર્મ એમ પણ કહ્યું છે. માટે વેષ પણ ભાવ મુનિર્ગુણ પ્રાપ્ત કરવામાં ઉપકારક છે. શ્રી તીર્થંકર ભગવાન પણ ગૃહસ્થાવાસને! ત્યાગ કરી, યુવહાર સાધુપણું ગ્રહણ કરે છે. કોઈ ગ્રહસ્થ ભાવમુનિના ગુણ સ્પર્શી ભાવચારિત્ર પ્રાપ્ત કરી, કેવળજ્ઞાની બને, અને તેનું આયુષ્ય વિશેષ હોય તે, અવશ્ય તેવા કેવલજ્ઞાનીને રજો હરણ અને મુખવસ્ત્રીકા ધારણ કરવી પડે છે. શ્રીકુમા પુત્રને ગૃહસ્થાવાસમાં કેવલ જ્ઞાન થયું, અને છ મહીના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 546