________________ { વાદિવપમાં | દેવાધિદેવપણું “માં અાઠ મહાપ્રતિહાયરૂપ સાધારણ ચિહ્નોથી ભાવંતનું દેવાધિદેવવ@ જેવી રીતે સ્વયં પ્રતીત થાય છે, તેવી રીતે બીજ કોઈ વણt (થ વડે તે પોતાની મેળે પ્રતીત થઈ શકતું નથી. અશોક વૃક્ષ વોરે મા કાઠ ચિહ્નો બીજા કોઈ પણ દેવોને હોતા નથી.” - સંસ્કૃત કાવ્યની એક નાનકડી પંક્તિ રચીને તેના 8 લાખ અર્થો કરનાર એવા મહાકવિ મહામહોપાધ્યાય શ્રી સમયસુંદર ગણિ વિરચિત શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રવૃત્તિમાંથી અષ્ટમહાપ્રાતિહાર્ય સ્તુતિઓની અવતરણિકાના આધારે. અરિહંતના અતિશયો 3