________________ અરહંતના અતિયો (દેવાધિદેવ ભગવાન મહાવીર નું નૂતન સંસ્કરણ) (સર્વ તીર્થકર સ્વરૂપ સાકાર પરમાત્મતત્ત્વ) આ ગ્રંથમાં જે બાર ગણાસ્વરૂપ 38 અતિટાયો અને 8 મહાપ્રતિહાર્યો દટાવ્યા છે, તે બાર | જેને હોય તે જ દેવાધિદેવ પદવીને યોગ્ય છે. આ બાર ગુણ યર મતીર્થપતિ ભગવાન મહાવીરને તેમજ સર્વ તીર્થકરોને હોય છે. તીર્થકરો સિવાય આ ગુણો બીજાને હોતા. નથી. આ ગ્રંથમાંનું સર્વ વન દેવાધિદેવ ભગવાન મહાવીર તેમજ સર્વ તીર્થકરોને પ્રાયઃ એક સરખી રીતે લાગુ પડે છે. અરિહંતના અતિશયો