________________
અહી આરાગ્ય શબ્દથી મુખ્યપણે આત્માના ભાવ આરાગ્ય સ્વરૂપ મેાક્ષને સમજવાનુ છે અને ગૌણપણે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક એમ ત્રણે પ્રકારનું આરામ્ય ગમજવાનું છે.
વાત, પિત્ત અને ક્રના ઉપદ્રવ ન હોવા એ શારીરિક આરોગ્ય છે. દરેક વસ્તુને સમતેલપણાથી વિચાર કરતાં આવડવા અને તેમાંના ત્ અને અસત્ અંશેાને જુદા પડતાં આવડવા એ માનસિક આરોગ્ય છે અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિના અભાવ હાવા એ આધ્યાત્મિક આાગ્ય છે.
મેાષિલાભથી મુખ્ય રીતિએ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સમજવાની છે અને પરપરાએ સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રની પ્રાપ્તિ સમજવાની છે. અને સમાધિમરણને અય છે ચિત્તની સમાહિત સ્થિતિપૂર્વકનું મૃત્યુ. અર્થાત્ પતિમણુ. આવું પતિમરણ એકવાર પણ જો પ્રાપ્ત થઈ જાય તા અનત જન્મ-મરણના અંત આવી જાય છે. તે છેલ્લુ મૃત્યુ બની જાય છે. અને આત્મા હમેશને માટે અજર અમર મની જાય છે.
આ રીતે શ્રી અહિત પરમાત્માની ભક્તિ એ આત્માના અંતિમ કલ્યાણના મૂલભૂત ભાવ આરાગ્ય સ્વરૂપ મેાક્ષ અને તેના કારણરૂપ માધિ અને સમાધિનું પરમ કારણ હોવાથી તમામ જ્ઞાની પુરૂષાએ તેને એકી અવાજે વખાણી છે.
જો કે શ્રી અરિહ ત પરમાત્માની શક્તિનું' સ્વરૂપ
A