________________
૩૪ અહ નમ: |
અરિહં ત–ભ કિત
પ્રસ્તાવના
શ્રી અરિહંત પરમાત્માની ભકિતને મહિમા દર્શાવતા શાસ્ત્રકાર ભગવંતે ફરમાવે છે કે –
મીણ જિળવાળું, ઘરમાણ વિપિનોતાળું आरोग-बोहिलाभ, समाहि-मरणं च पावेति ॥१॥
અર્થ –જેમના રાગ-દ્વેષ ક્ષીણ થયા છે, તેવા વીતરાગ જિનેશ્વરની અર્થાત્ શ્રી અરિહંત પરમાત્માની પરમ ભક્તિ કરવાથી આરોગ્ય અને બેધિને લાભ થાય છે, તથા સમાધિયુક્ત મરણ પામી શકાય છે.
ઉત્તમ સામગ્રી પૂવકને અતિદુર્લભ એ મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને જે કઈ ઉત્તમમાં ઉત્તમ વરતુ પ્રાપ્ત કરવા લાયક હોય તે તે ઉપરોકત બ્લેકમાં બતાવેલ આરોગ્ય, બેધલાભ અને સમાધિમરણ છે.