Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રૂપ્યજીવ (રૂપીઅજીવ) છે, કારણ કે રૂપ, રસ, ગંધ અને સ્પશ આ ગુણોથી યુક્ત પુર્ગલેની જ ઉપલબ્ધિ થાય છે-અન્ય દ્રવ્યાની નહીં. પુદ્ગલથી ભિન્ન એવાં જે ધર્માસ્તિકાય આદિ અરૂપી પદાર્થ છે, તેમને અરૂપી અજીવ કહે છે. તેમને જે અભિગમ છે તેને અરૂપી અજીવાભિગમ' કહે છે. I! સૂ૦ ૩ !!
આ ધર્માસ્તિકાય આદિ અરૂપી અથવેના અનુગ મઆગમપ્રમાણ વડે જ થઈ શકે છે. તેથી સૂત્રકારે અરૂપી અજીવાભિગમ વિષયક પ્રશ્ન સૂત્રનુ` સૌથી પહેલાં પ્રતિપાદન કર્યું" છે. આ વિષયને અનુલક્ષીને એવા પ્રશ્ન પૂછવામાં આવ્યે છે કે-ન્ને નિતં અવિ અન્નીયામિળમે ?” હે ભગવન્ ! અરૂપી અજીવાભિગમનુ સ્વરૂપ કેવુ છે? એટલે કે તેનાં
કેટલા પ્રકાર કહ્યા છે?
ઉત્તર- અવિ બનવામિનને વિદે વનત્ત-તં નāા” અરૂપી અજીવાભિગમ દસ પ્રકારના કહ્યો છે. જે પ્રકારા નીચે પ્રમાણે છે-“ધર્માત્થાલ, ત્ત્વ જ્ઞદા વળવબાર ગાય તે તં અવિ અનીમિમે” ધર્માસ્તિકાય આદિ દસ પ્રકારના અરૂપી અજીવાભિગમનુ પ્રજ્ઞાપનાસૂત્રમાં જેવુ કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં પણ તે તંત્રવિ
અનામિળયે” આ સૂત્રપાઠ પર્યંત કરવુ જોઈ એ. પ્રજ્ઞાપનાસૂત્રમાં આ વિષયને અનુલક્ષીને આ પ્રમાણે કહ્યું છે—“ધથા, ધર્માધાવલ્સ રેસે, ધર્માધાયજ્ઞ परसा, अधम्मत्थिकाए, अधम्मत्थिकायस्स देसे, अधम्मत्थिकायस्स पपसा, आगासत्थि काए, आगासत्थिकायस्स देसे, आगासत्थिकायस्स पएसा, अद्धासमए'
અરૂપી અજીવાભિગમના ૧૦ પ્રકાર નીચે પ્રમાણે છે-(૧) ધર્માસ્તિકાય, (૨) ધર્મોસ્તિકાય દેશ, (૩) ધર્માસ્તિકાય પ્રદેશ, (૪) અધર્માસ્તિકાય, (૫) અધર્માસ્તિકાય દેશ, (૬) અધર્માસ્તિકાય પ્રદેશ, (૭) આકાશાસ્તિકાય (૮) આકાશાસ્તિકાયદેશ, (૯) આકાશાસ્તિ કાય પ્રદેશ અને (૧૦) અદ્ધાસમય (કાળ)
છ દ્રવ્યેામાંથી જીવ અને પુદ્ગલ, આ એ દ્રવ્યો એવાં છે કે જે ગતિશીલ છે. આ અને દ્રવ્યાની ગતિક્રિયામાં ધદ્રવ્ય સહાયક થાય છે. તે દ્રવ્ય અસંખ્યાત પ્રદેશાવાળું હાવાને લીધે જ તેને ધર્માસ્તિકાય કહેવામાં આવ્યું છે. એજ વાત “તત્ત્વમવધારાત્ પોષળાત્ તિકાદાચ્યાદા ધર્મઃ ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે. અસ્તિ એટલે પ્રદેશે. આ પ્રદેશેાના સમુદાયને અસ્તિકાય કહે છે. ધર્માસ્તિકાયના જે અવિભાજ્ય અંશે છે. તેમને ધર્માસ્તિકાયપ્રદેશ કહે છે. તેમાં એવા પ્રદેશો અસ ંખ્યાત લેાકાકાશ પ્રદેશ પ્રમાણ છે, તેથી તેએ અસંખ્યાત છે. ધર્માસ્તિકાયથી વિપરીત લક્ષણવાળુ દ્રવ્ય અધર્માસ્તિકાય છે. જ્યારે જીવ અને પુદ્ગલ દ્રવ્ય સ્થિતિ રૂપ પરિણામમાં પરિણત થાય છે ત્યારે અધદ્રવ્ય તેને તે ક્રિયામાં સહાયક બને છે. તે અમૂત છે અને અસંખ્યાત પ્રદેશોવાળું છે. ધર્માસ્તિકાયની જેમ તેને પણ દેશ અને પ્રદેશો હેય છે. સમસ્ત ક્રિક દ્રવ્ય જેમાં રહે છે, તે આકાશ છે. તે આકાશ દ્રવ્ય પણ પ્રદેશેના સમુદાયરૂપ એક દ્રવ્ય હાવાથી તેને પણ ધર્માસ્તિકાયની જેમ દેશ અને પ્રદેશો હોય છે. તેના બે ભેદ કહ્યા છે (૧) લેાકાકાશ અને (૨) અલાકાકાશ. જીવાદિક છ દ્રવ્યાના નિવાસ લેાકાકાશમાં જ હોય છે, આલાકાકાશમાં હાતા નથી. તેથી લેાકાકાશના અસખ્યાત પ્રદેશોકહ્યા છે. અલાકાકાશના અનંત પ્રદેશો કહ્યા છે, કારણ કે અલેાકાકાશ અનંત છે. ‘અદ્ધા' નામ કાળનું વાચક છે. અદ્ધા
જીવ!•
જીવાભિગમસૂત્ર
૧૦