Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દેરવવામાપૂમિકામણુપુત્તિ રો તુટ્ય સંજ્ઞT” હૈમવત અને હૈરણ્ય વત વર્ષ અકર્મભૂમિના મનુષ્ય પુરુષો કરતાં ભારત અને અરવત આ બેઉ ક્ષેત્રોના મનુષ્ય પુરુષ ક્ષેત્રના સરખાપણુથી પરસ્પર બન્ને સરખા છે. અને સંખ્યાતગણું વધારે હોય છે. કેમકે અછતસ્વામીના સમયમાં ઉત્કૃષ્ટ પણની માફક સ્વભાવથીજ અહિયાં મનુષ્ય પુરુષ અત્યંત વધારે પ્રમાણમાં હોય છે, “જુવવિવાલિમભૂમિકામપુપુરિસા તો વિ તારા સંmor” ભારત અને ઐરાવત આ બન્ને ક્ષેત્રોના મનુષ્ય પુરુષો કરતાં આ પૂર્વ વિદેહ અપર વિદેહ આ બેઉ ક્ષેત્રોના મનુષ્ય પુરૂષ ક્ષેત્રના સરખા પણાથી સરખી સંખ્યા વાળા છે. અને સંખ્યાતગણું વધારે છે. કેમકે –ભરત અને ઐરાવત ક્ષેત્રની જેમ અહિં પણ અજીત સ્વામી ના સમયના ઉત્કૃષ્ટ પશુની જેમ સ્વભાવથી જ અહિયાં મનુષ્ય પુરૂષ વધારે પ્રમાણમાં હોય છે. “અઝુરાપોવવા જિલ્લા કલેજુળ” પૂર્વ વિદેહ અને અપર વિદેહના મનુષ્ય પુરુષ કરતાં અનુત્તરપપાતિક દેવ પુરુષ અસંખ્યાત ગણા વધારે હોય છે. કેમકે--તે ક્ષેત્ર પપમના અસંખ્યાતમા ભાગવતી આકાશ પ્રદશની રાશિ પ્રમાણ વાળા હોય છે. “gવરિમચેન્નપુરિતા શેક્શTr” અનુત્તરોપપાતિક દેવપુરૂષ કરતાં ઉપરિતન રૈવેયક પ્રતટના દેવ પુરૂષ સંખ્યાત ગણા વધારે હોય છે, “મન્જિમવેદેવપુરના હેન્નપુ”ઉપરિતન ગ્રેવેયક દેવ પુરૂષકરતાં મધ્યમ રૈવેયક દેવ પુરુષ સંખ્યાત ગણું વધારે હોય છે. એ જ પ્રમાણે “દ્ધિमगेविज्जदेवपुरिसा संखेज्जगुणा" 'अच्चुयकप्पे देवपुरिसा संखेज्जगुणा जाव आणयकप्पे રેવપુરિત જ્ઞrળા' મધ્યમ રૈવેયક દેવ પુરૂષો કરતાં અધિસ્તન દૈવેયક દેવ પુરૂષ સંખ્યાત ગણું વધારે હોય છે. અધતન રૈવેયક દેવપુરૂષો કરતાં અમૃત ક૯૫ના દેવ પુરૂષ સંખ્યાત ગણું વધારે હોય છે. આવું સંખ્યાત ગુણા પણું ક્યાં સુધી કહેવું જોઈએ ? આ સંબંધમાં સૂત્રકાર કહે છે કે –“Uવે છે તેવકુરિસા સં ” અમ્રુત કલપના દેવ પુરૂષની આગળ પશ્ચાનું પૂર્વિથી આનત કલ્પના દેવપુરૂષ પર્યન્ત પહેલા પહેલાની અપેક્ષાથી પછી પછીના દેવ પુરૂષ સંખ્યાત ગણું વધારે હોય છે. આ પ્રમાણેની વ્યાખ્યા કહેવી જોઈએ. જેમકે-અશ્રુત કલ્પના દેવ પુરૂષો કરતાં આરણ કલ્પના દેવ પુરુષે સંખ્યાત ગણા વધારે હોય છે. આરણ ક૯૫ના દેવ પુરૂષો કરતાં પ્રાણત કલ્પના દેવ પુરૂષો સંખ્યાત ગણું વધારે હોય છે. પ્રાણત ક૯૫ના દેવપુરૂષો કરતાં આનત કલ્પના દેવ પુરુષે સંખ્યાત ગણું વધારે હોય છે. તેનાથી આગળ પચાનુપૂર્વિથી જ આઠમા સહસ્ત્રાર ક૯પથી લઈને બીજા ઈશાન કલપના દેવપુરૂષ પર્યત બધાજ દેવપુરૂષ પછી પછીના અસંખ્યાત ગણું વધારે હોય છે. તેમ સમજવું. સૂત્રકાર એજ કહે છે કે —स्सारे कप्पे देवपुरिसा असंखेज्जगुणा महासुक्के कप्पे देवपुरिसा असंखेज्जगुणा =ાવ માટે વાવે સેવપુનિતા ” આનત કલ્પના દેવ પુરૂષે કરતાં સહસ્ત્રાર ક૯૫ના દેવ પુરુષ અસંખ્યાત ગણું વધારે હોય છે. “ગાવ મા ” રૂતિ છે આનાથી આગળ માહેન્દ્ર કલ્પના દેવ પુરૂષો સુધીના દેવ પુરૂષો એક એકની અપેક્ષાથી અસંખ્યાત ગણી વધારે હોય છે, જેમકે—મહાશુક્ર કલ્પના દેવ પુરુષ કરતાં લાન્તક
જીવાભિગમસૂત્ર
૧૫૮