Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
""
ટીકા”—ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે—હે ભગવન્ સામાન્યપણાથી દૂરથીગ ’” સ્રીયામાં “પુરિયાળ” સામાન્ય પુરૂષ જાતિયામાં “નવુંસરળ થ” અને સામાન્ય થી નપુંસકેામાં જ્યરે જ્યતિો” કાણુ કાનાથી ‘“અવ્વા વા’ અલ્પ છે? કાણ કોનાથી વસ્તુથા વા” વધારે છે? કાણુ કેાની “તુક્કા વા” તુલ્ય છે? અને કાણુ કેાનાથી “વિવેત્તાદિયા ” વિશેષાધિક છે ?
""
ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે-“નોયમા” હે ગૌતમ સવ્વસ્થોવા લા” સૌથી ઓછા પુરૂષો છે, અર્થાત્ સ્ત્રિયા અને નપુસકે કરતાં પુરૂષો ઘણા એછા છે. દથીયો સંલેજીન” પુરુષો કરતાં સ્ત્રિયા સંખ્યાતગણી વધારે છે, ‘જુલના અખતનુળ’ સ્ટ્રિયા કરતાં નપુ ંસકે અનંતગણા વધારે છે. વનસ્પતિની અપેક્ષાથી તેમનું અન તગણાપણુ કહ્યું છે. આ રીતે આ પહેલુ અલ્પ બહુપણુ કહ્યું છે. ૧
* *
બીજું અલ્પ બહુપણું આ પ્રમાણે છે—આમાં ગૌતમ સ્વામીએ પ્રભુ ને એવુ' પૂછ્યું છે 3 – “पसि णं भंते ! तिरिक्ख जोणित्थीणं तिरिक्ख जोणियपुरिसाणं तिरिक्खजोणिय णસાળ ચ” હે ભગવન્ આ તિય ચૈાનિક સ્ત્રિયામાં તિર્યંચૈાનિક પુરૂષોમાં, અને તિનિક નપુસકેામાં જ્યરે જ્યદિતો છપ્પા વા વધુયા વા તુક્કા યાનિલેશાદિયા વા” કાણુ કોનાથી અલ્પ છે ? કાણુ કેનાથી વધારે છે ? કોણ કોની ખાખર છે ? અને કોણ કોનાથી વિશેષાધિક છે. ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોયમાં ! સવ્વસ્થોવા તિરિયલોનિયન” હે ગૌતમ ! સૌથી ઓછા તિ"ગ્યાનિક પુરૂષ છે. તિવિજ્ઞોળિથીઓ અન્નક્ષેત્નનુળ" તિર્યંગ્યાનિક સ્ત્રિયા તિજ્ગ્યાનિક પુરૂષો કરતાં અસંખ્યાત ગણી વધારે છે. ‘“તિવિલનોળિયળપુરા બળતનુળા” તિચૈનિક સ્ત્રિયા કરતાં તિર્યં યૈાનિક નપુંસકા વનસ્પતિ જીવાની અનંતાનંતતાની અપેક્ષાએ અનતગણા વધારે છે. આ રીતે આ બીજી અલ્પ બહુપણું' આ કહ્યું છે.ર
ત્રીજું અલ્પ બહુપણું આ પ્રમાણે છે. “વૃત્તિ ગ મતે ! મનુસ્સિસ્થાને મનુલ્લપુરિયાળ મનુલ્લ પુલનાળ ચ જ્યરે જ્યહિતો અપ્પાવા, વધુચા વા તુક્કા વા વિલેનાદિયા વા” ગૌતમ સ્વામીએ એવા પ્રશ્ન કર્યાં છે. કે હે ભગવન્ આ મનુષ્ય સ્ત્રિયોમાં મનુષ્ય પુરૂષોમાં અને મનુષ્ય નપુ ંસકામાં કાણુ કાનાથી અલ્પ-એછા છે? કોણ કોનાથી વધારે છે? કાણુ કેાની ખરેખર છે ? અને કેાણ કોનાથી વિશેષાધિક છે ? પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે -“નોયમા ! સવ્વસ્થોવા મનુસ્લવ્રુત્તિા” હે ગૌતમ ! સૌથી ઓછા મનુષ્ય-પુરૂષ છે. ‘મસ્તિથીએ થેન્ન નુ” મનુષ્ય ત્રિયા મનુષ્ય પુરુષો કરતાં સંખ્યાતગણી વધારે છે. “મનુત્ત નપુંસ અલવેનનુળા” મનુષ્ય ત્રિયા કરતાં મનુષ્ય નપુસકે। અસંખ્યાતગણા વધારે છે. આ કથન સમૂઈિમ મનુષ્યની અપેક્ષાથી કહેલ છે. આ રીતે આ ત્રીજું અલ્પ બહુપણું કહેલ છે.૩
"
ચાથું અલ્પ બહુપણું આ પ્રમાણે છે.—સિ ગ મતે ! લેવિસ્થીળદેવગ્લિાન ખેચવુંલનાળ ચ જ્યરે જ્યોર્દિતો કરવા વા વધુચા વા, તુક્કા વા, વિસેલાદિયા થા” ગૌતમ
જીવાભિગમસૂત્ર
૧૮૦