Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 196
________________ પરસ્પરમાં સમાન છે, અને ભરતક્ષેત્ર અને અરવતક્ષેત્રના મનુષ્ય સ્ત્રિયા કરતાં સંખ્યાતગણા વધારે છે. તથા—ઘુવિરેă અવનિને જન્મભૂમિ મસ્ટિસ્થિયો નો વિ तुल्ला संखेज्जતુળો'' પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહના મનુષ્ય પુરૂષો કરતાં ત્યાંની મનુષ્ય સ્ત્રિયા પરસ્પરમાં સરખી છે, અને સંખ્યાતગણી વધારે છે. કેમકે—અહિયાં સ્ત્રિયે સત્યાવી સગણી વધારે છે. “અંત ટ્ીવનમસળવુંસના અસંમુળા' પૂ་વિદેહ અને પશ્ચિમવિદેહુ ની મનુષ્ય ત્રિયા કરતાં અંતરદ્વીપના મનુષ્ય નપુંસકે। અસંખ્યાતગણા વધારે છે, કેમકે— તેઓ શ્રેણિયાના અસંખ્યાતભાગવતી આકાશ પ્રદેશ રાશિ પ્રમાણ વાળા હાય છે. વજન સરુહ ગામમૂમિત્ર મનુલળવુંસ” રો વિ તુલ્હા સંલેનનુળા” દેવકુરૂ અને ઉત્તરકુરૂ રૂપ અકર્મ ભૂમિના મનુષ્ય નપુસકે પરસ્પરમાં સરખા હોતાથકા અંતર્દ્વીપના મનુષ્ય નપુંસકો કરતાં સંખ્યાતગણા વધારે છે. તદેવ નાવ પુવિવેદ અવવિવેદ જન્મભૂમિ ગમનુસ્લળવુંલા હોવિ તુલ્હા સંણેનુળા” આજ પ્રમાણે યાતા દેવકુર્ અને ઉત્તરકુરૂના મનુષ્ય નપુંસકો કરતાં હરિવ` અને રમ્યકવના મનુષ્ય નપુસકેા બન્ને સમાનતાવાળા હાતાથા સંખ્યાતગણા વધારે છે. આજ પ્રમાણે હરિવષૅ અને રમ્યકવના મનુષ્ય નપુસકા કરતાં હૈમવત અને હૈરણ્યવત ક્ષેત્રના મનુષ્ય નપુસકે બન્ને સમાન હૈાતાથકા સંખ્યાતગણા વધારે છે. હૈમવત અને હૈરણ્યવત ક્ષેત્રના મનુષ્ય નપુ ંસકા કરતાં ભરતક્ષેત્ર અને અરવતક્ષેત્રના મનુષ્ય નપુસકો પરસ્પરમાં સરખા હોતા થકા સંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહ રૂપ કભૂમિના મનુષ્ય નપુંસકો પરસ્પરમાં સરખા હાતા થકા સંખ્યાતગણા વધારે છે આ રીતે આ સાતમુ અપ બહું પણું છે. છા હવે વિશેષને લઈને દેવાની ત્રિયા, પુરૂષો, અને નારક નપુંસકાના સંબંધમાં આ આઠમાં અલ્પ બહુપણાનું કથન કરવામાં આવે છે.આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવુ પૂછ્યું છે કેપ્થત્તિ ” મને ! વિશ્થીને મવળવાસિળી, વાળમતરી, કોસળીળ વૈમાનિળીન” હે ભગવન્ આ દેવસ્ત્રિયામાં, ભવનવાસિ દેવસ્ત્રિયામાં વાનચન્તર દેવસ્ત્રિયામાં, જ્યાતિષ્ઠ દેવત્રિયામાં, વૈમાનિક દેવસ્ત્રિયામાં “છ્યું દેવત્તુતિજ્ઞાળ” અને દેવપુરૂષામાં “મવળવાસિળં” ભવનપાસિદેવામાં ‘જ્ઞાય ચેમાળિયાળ’... યાવત્ વૈમાનિકોમાં “સોશ્મા” સૌધમ કે માં “વ એથેન્ક્સવાળ” યાવત્ ત્રૈવેયકામાં ઇશાનકલ્પથી લઇને ગ્રેવેયક પર્યન્તના દેવામાં જેમકે-ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રાલેાક, લાન્તર મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણુ, અચ્યુત, અને ત્રૈવેયક દેવામાં તથા- અનુત્તોવવાવાળ’’. અનુત્તરોપતિકામાં ‘એચળવુંલાળ’ નૈયિક નપુંસકામાં ‘ત્ત્તળલ્પમાળુટથી બેચનપુલળ” રત્નપ્રભા પૃથ્વીનાં નૈરચિકનપુંસકામા બનાવ અટેસત્તમળેડ્થળપુલળ” યાવત્ પદથી શર્કરાપ્રભા પૃથ્વીના નૈયિક નપુ ંસકેામાં, વાલુકાપ્રભા પૃથ્વીના નૈયિક નપુ ંસકામાં, પંકપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકોમાં, ધૂમપ્રભા પૃથ્વીના નૈયિકનપુસકામાં, તમ:પ્રભા પૃથ્વીના નૈરયિક નપુસકેામાં તથા અધઃ સપ્તમી પૃથ્વી ના નૈરિયક નપુસકામાં વો દિસો અપાવા, ચકુચા વા, સુલ્હા વા, વિસેલાદિયા વા’ કાણ કાનાથી અલ્પ છે? કોણ કોનાથી વધારે છે ? કણકાની ખરાબર છે? અને કણકાનાથી જીવાભિગમસૂત્ર ૧૮૫

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204