Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સખ્યાતગણુ વધારે છે. તથા તે બેઉ પરસ્પરમાં તુલ્ય છે. હૈમવત અને હેરણ્યવત અકમભૂમિના મનુષ્યનપુ ંસકા હરિવ, અને રમ્યકવના મનુષ્ય નપુ ંસકા કરતાં સંખ્યાતગણા વધારે છે. અને સ્વસ્થાનમાં તે પરસ્પરમાં તુલ્ય છે ભરતક્ષેત્ર અને અરવતક્ષેત્રના મનુષ્ય નપુંસકો કરતા વિદેહ અને અપરવિદેના જે મનુષ્ય નપુસકે છે, તેએ સંખ્યાતગણા વધારે છે. તથા સ્વસ્થાનમાં આ બન્ને તુલ્ય છે. ‘ફેફ્સાળે પેસેવવુંરિસા અથવે મુળr' ઇશાન કલ્પના દેવપુરૂષો, પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહના મનુષ્ય નપુંસકેા કરતાં અસખ્યાતપણા વધારે છે. “ફેસાને પે વૈવિથિયો સલેમુળકો” ઈશાનકલ્પની દેવસ્ત્રિયા ઈશાન કલ્પના દેવપુરૂષો કરતા સંખ્યાતગણી વધારે છે. “સોમે પે તેવપુલ ચલે RJળા” સૌધર્મ કલ્પમાં જે દેવપુરૂષો છે. તેએ ઈશાનપની દેવસ્ત્રિયા કરતાં સંખ્યાતગણા વધારે છે. સોમે પે વિન્થિયાત્રો સંવેગ્નનુળો” સૌધ કલ્પમાં જે દેવસ્ત્રિયા છે, તે સૌધમ કલ્પના દેવપુરૂષો કરતાં સંખ્યાતગણી વધારે છે. “મવળवासिदेवपुरिसा असंखेज्जगुणा " સૌધ કલ્પની દેવસ્ત્રિયે કરતાં ભવનવાસિદેવ પુરૂષો અસંખ્યાતગણાવધારે છે. “મવળવસિયેવિથિયાઓ સલેનનુળને’ભવના વાસી દેવસ્ત્રિયે। ભવનવાસિ દેવ પુરૂષો કરતા સ`ખ્યાતગણી વધારે છે. મીત્તે વળ વમાલપુવીત ખેચવુંલાલણેજ્ઞનુળા” ભવનવાસી દેવસ્ત્રિયા કરતાં આ રત્ન પ્રભા પૃથ્વીમાં જે નારકનપુંસકે છે, તેએ અસખ્યાનગણા વધારે છે. “વયતિરિક્ષનોળિયપુસિા સેલેબ્નનુળા” રત્નપ્રભા પૃથ્વીના નૈયિક નપુંસકેા કરતાં ખેચરતિય ચૈાનિક પુરૂષ સંખ્યાતગણા વધારે છે. સ્વયં નોળિથિયાઓ તણેજુળો” ખેચરતિય ગ્યાનિક પુરૂષાકરતાં ખેચર તિયગ્યેાનિક સ્નિયાં સંખ્યાતગણી વધારે છે. ‘થય તિવિરોળિયપુરિલા સંવૈજ્ઞનુળા'' ખેચરતિયજ્યોનિક સ્ત્રિયા કરતાં સ્થલચર તિર્યંગ્યાનિક
પુરૂષો સંખ્યાતગણા વધારે છે. થથતિવિજ્ઞોળિથિયાઓ સંઘે ઘુળો' સ્થલચર તિય ચૈાનિક પરૂષોકરતાં સ્થલચર તિયગ્યેાનિકત્રિયે! સ`ખ્યાતગણી વધારે છે. 'ચાસિલિનોળિયપુરિયા સંઘેઙ્ગમુળા” સ્થલચરત્રિયા કરતાં જલચર તિય ચૈાનિક પુરૂષો સંખ્યાતગણા વધારે છે. જ્ઞયતિરિયલનોાિયો સેલેન્નગુઓ” જલચર તિય ગ્યોનિક પુરૂષો કરતાં જલચર તિય ચૈનિક સ્ત્રિયે સખ્યાતગણી વધારે છે. વાળમંત વિ ન્થિયાત્રો સંવેગયુળો” વાનભ્યન્તર દેવ પુરૂષો કરતાં વાનભ્યન્તર દેવાનાસ્ત્રિય સખ્યાતગણી વધારે છે. “નોલિયોના સંઘે મુળા” વાનષ્યન્તર દેવીયાકરતાં જયેાતિક દેવ પુરૂષો સંખ્યાતગણા વધારે છે. “નોવિન્ધિયાઓ સંથેનુ” જયંતિક દેવત્રિયે જયંતિકદેવ પુરૂષો કરતાં સિંખ્યાતગણી વધારે છે. ‘યચિનિતિવિલનોળિય પુલ્લા સંઘેઝમુળા” જયેાતષ્ક દેવસ્ત્રિયા કરતાં ખેચરતિય ચૈાનિક નપુસકપુરૂષો, સ ંખ્યાત
જીવાભિગમસૂત્ર
૧૯૧