Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મિશમનુંત્તિથીત્રો મનુલ્લપુલિાય” હે ગૌતમ ! અંતરદ્વીપની મનુષ્યસ્ત્રિયા અને અંતર દ્વીપના મનુષ્યપુરૂષો ‘લોખંડવોના તુક્કા સઘઘોવા” એ અને સ્વસ્થાનમાં ખરાખર છે. કેમકે-તે યુગલિક ધમવા ળા છે. અને અંતરદ્વીપની મનુષ્ય સ્ત્રિય અને પુરૂષ કરતાં સૌથી આછા છે. યુત્તરવું;T Xન્મભૂમિશમનુંત્તિથીત્રો મનુન્નપુરિયાય સંવેગુના તે ળ રો વિ તુહા” દેવકુરૂ અને ઉત્તરપુર રૂપ અકર્મ ભૂમિની મનુષ્યસ્ત્રિયા અને મનુષ્ય પુરૂષો સખ્યાતગણા વધારે કહ્યા છે. અને પરસ્પર એ બન્ને સરખા છે. દ્ધ રિવાલમगवास० ” એજ પ્રમાણે દેવકુરૂ અને ઉત્તર કુરૂ મનુષ્યસ્ત્રિયા અને મનુષ્ય પુરૂષષ કરતાં હેવિ અને રમ્યકવ રૂપ અકમ ભૂમિની મનુષ્ય સ્ત્રિયા અને મનુષ્ય પુરૂષ સખ્યાત ગણા વધારે છે. અને સ્વસ્થાનમાં તેઓ પરસ્પરમાં તુલ્ય છે. Ë àમયદે ળવચ૦” એજ પ્રમાણે હરિવ અને રમ્યકવર્ષની મનુષ્યસ્ત્રિયા અને મનુષ્ય પુરૂષા કરતાં હૈમવત અને
મનુષ્ય પુરૂષ। સંખ્યાતગણા વધારે “भर हेरवयकम्मभूमिगमणुस्सपुरिसा અરવતક્ષેત્ર રૂપ કર્મ ભૂમિના મનુષ્ય
હેરણ્યત રૂપ અકમ ભૂમિની મનુષ્યસ્ત્રિયા અને છે. તથા સ્વસ્થાનમાં—પરસ્પરમાં તુલ્ય છે. રો વિ તુઠ્ઠા સંવેગ્નનુળા” ભરતક્ષેત્ર અને પુરૂષો હૈમવત અને હૈરણ્યવત રૂપ અક્ર ભૂમિની મનુષ્યસ્ત્રિય અને મનુષ્ય પુરૂષો કરતાં સખ્યાતગણા વધારે. અને સ્વસ્થાનમાં તેઓ પરસ્પરમાં તુલ્ય છે. ‘મદેવયામ ભૂમિમત્તિથીઓ રો વિ તુલ્હા સથેન્નJળા' ભરત અને અરવત ક્ષેત્રના મનુષ્ય પુરૂષકરતાં ત્યાંની મનુષ્ય સ્ત્રિયા સ ંખ્યાતગણી વધારે છે. તથા સ્વસ્થાનમાં એ પરસ્પર તુલ્ય છે. “દુનિયેદ અવર્ણવવેદ જન્મભૂમિયમનુસ્લપુરિશ્તા રો વિ તુલ્હા સંશ્લેષ્નનુળા” ભરત અને અરવત ક્ષેત્રની મનુષ્યસ્ત્રિયા કરતા પૂવિદેહ અને અપરિવદેહ રૂપ કભૂમિના મનુષ્ય પુરૂષા સખ્યાતગણા વધારે છે. તથા તેએ સ્વસ્થાનમાં પરસ્પર તુલ્ય છે. ‘પુર્વાનેદારન મૂવૈજમિનમસ્ટિથિયો તો વિ તુલ્હા સંઘેજ્ઞનુળા” પૂર્વવિદેહ અને અપર વિદેહ રૂપ
ગણા વધારે
કમ ભૂમિના પુરૂષા કરતા પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહ રૂપ કભૂમિની મનુષ્ય સ્ત્રિયે સંખ્યાતગણી વધારે છે. કેમકે તેઓ ત્યાંના મનુષ્યો કરતાં ૨૭ સત્યાવીસગણી વધારે હાય છે. તથા સ્વસ્થાનમાં તેઓ પરસ્પર તુલ્ય છે. અનુત્તોવવાનેવરસા સંલેન્નથુળા' પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહની મનુષ્ય સ્ત્રિયા કરતાં અનુત્તર પપાતિક દેવપુરૂષ અસખ્યાત મોવે તેવધુરિકા સંલેન્નનુળા ઉપરિતન ત્રૈવેયકને લઈને પદ્મનુ પૂર્વીથી આનતકલ્પપન્તના દેવ પુરૂષો સ ંખ્યાતગણા વધારે છે. જેમકે—અનુત્તરાષપાતિક દેવ પુરૂષો કરતાંઉપરિતન ત્રૈવેયકના જે દેવપુરૂષો છે, તે સંખ્યાતગણા વધારે છે. ‘નાવ આળત પે સેવલાસંઘે શુળ' યાવત્ આનંત કલ્પમાં જે દેવપુરૂષા છે, તેએ સંખ્યાતગણા વધારે છે. આ કથનના ભાવ એવા છે કે--અનુત્તરાપાતિક દેવા કરતાં ઉપરિતન ત્રૈવેયક દેવપુરૂષા સખ્યાતગણા વધારે છે. તેના કરતાં મધ્યમ ગ્રેવેયક દેવપુરૂષો સખ્યાતગણા વધારે છે. તેના કરતાં અધસ્તન ત્રૈવેયકના જે દેવ પુરૂષા છે, તે સંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અચ્યુત
જીવાભિગમસૂત્ર
૧૮૯