Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 190
________________ નપુંસકોં કે વેદ કર્મ બન્યસ્થિતિ કા નિરૂપણ હવે સૂત્રકાર નપુંસક વેદકર્મની બંધસ્થિતિ અને નપુંસક વેદને પ્રકાર પ્રગટ કરે છે.“જપુતવે રે મરવા દેવા { guત્તા” ઈત્યાદિ ટીકાર્થ—અહિયાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે “નપુણવદ્રત્ત મને ! જન્મ” હે ભગવદ્ નપુંસક વેદ કર્મની જેવચં ારું ચંદિરું [પત્તિ” બંધસ્થિતિ કેટલાકાળની કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુગૌતમ સ્વામીને કહે છે કે-“જોયા! Tumi સીજડોવમ નિ તત્તમાન પઢિવમત્ત ગણેTોળ કળા”હે ગૌતમ! નપુંસક વેદકર્માની બંધસ્થિતિ જઘન્યથી સાગરોપમના સાતભાગમાંથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી બે સાતિયાભાગ પ્રમાણુની છે. તથા “સે વાહ રાજાનેવમોટો લી” ઉત્કૃષ્ટથી ૨૦ વીસ સાગરોપમ કેડા કેડીની છે. રોરિના વાસત્તારૂં વધા” આમાં બે હજાર વર્ષને અબાધા કાળ છે “અવાઘણિયા મંદિર” અબાધા કાળથી હીન કર્મ સ્થિતિ “ન્મનિસે” કર્મનિષેક-કર્મદલિની રચના છે. “પુના મતે " VT Tv” હે ભગવન નપુંસકદ કેવા પ્રકારના કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે–“નોરમા ! મારવામાં ઉપU” નપુંસક વેદ મહાનગરના દાહ પ્રમાણેને કહેલ છે. કેમકે–સધળી એવી અવસ્થામાં મદન દાહ અર્થાત્ કામવિકાર મહાનગરને બાળવા જેજ હોય છે. આ વેદના ઉદયમાં સ્ત્રી અને પુરૂષ બન્નેની અભિલાષા થાય છે. તેથી તેને મહાનગરને બાળવાનદાહ જેવો જે દાહ તેના જેવા દાહવાળ કહેલ છે. “સમજ ૩ો” હે શ્રમણ આયુષ્યનું “શે તે જjar” આ રીતે ભેદ અને પ્રભેદોને લઈને નપુંસકોનું નિરૂપણ કરવામાં આવેલ છે. આ રીતે આ નપુંસક પ્રકરણ સમાપ્ત સૂ૦ ૧૮ સામાન્ય પ્રકાર સે પાંચ અલ્પબદુત્વ કા નિરૂપણ હવે સૂત્રકાર નવ અ૯૫ બહુપણાના સંબંધમાં કથન પ્રગટ કરે છે. તેમાં સામાન્ય પણાથી સ્ત્રી, પુરુષ અને નપુંસકના સંબંધમાં પહેલું અલ્પ બહુપણું છે. ૧ સામાન્ય પણથી તિર્યંગ્યાનિક સ્ત્રી, પુરૂષ અને નપુંસકના સંબંધમાં બીજું અ૯૫ બહુ પણું છે ૨ એજ પ્રમાણે સામાન્ય પણાથી મનુષ્ય સ્ત્રી, પુરૂષ, અને નપુંસકના સંબંધમાં ત્રીજું અલપ બહપણું છે. ૩, સામાન્યપણુથી દેવ સ્ત્રી, પુરૂષ અને નારક નપુંસકના સંબંધમાં ચોથું અ૫ બહુ પણું છે. સામાન્ય પ્રકારથી સઘળાથી મળેલું પાંચમું અલપ બહુપણું છે. ૫ પછી વિશેષની અપેક્ષાની તિર્યાનિક સ્ત્રી, પુરૂષ અને નપુંસકોનું છઠું અ૫ બહુપણું છે.૬ વિશેષ પ્રકારથી મનુષ્ય સ્ત્રી, પુરૂષ નપુસકેનું સાતમું અલ્પ બહુપણું છે. વિશેષથી દેવ સ્ત્રી, પુરૂષ, નારક નપુંસકોનું આઠમું અલ્પ બહુપણું છે.૮ - તિર્યંચ મનુષ્ય સ્ત્રી પુરૂષ અને દેવ સ્ત્રી પુરૂષ નપુંસક આ સઘળી વિજાતીય વ્યક્તિઓનું મિશ્રિત નવમું અ૫ બહુપણું છે. આ પ્રમાણે આ સામાન્ય પ્રકારથી પાંચ અને વિશેષ પ્રકાર થી ચાર એ રીતે આ નવ અલ્પ બહુપણું છે. આમાંથી સૂત્રકાર પહેલાંના પાંચ સામાન્ય અલ્પ બહુપણાનું કથન કરે છે.—“ત્તિ લે અરે ! ફુથી પુરતા જjલા ” ઈત્યાદિ. જીવાભિગમસૂત્ર ૧૭૯

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204