Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 188
________________ જે મનુષ્ય નપુંસક છે તેઓ સંખ્યાત ગણા વધારે છે. પરંતુ તેમાં પણ પરસ્પરમાં સમાન પણું છે. તેના કરતાં ભરત એરવક્ષેત્રના મનુષ્ય નપુંસક સંખ્યાત ગણું વધારે છે. અને પરસ્પરતુલ્ય છે તેના કરતાં પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહના જે કર્મભૂમિના મનુષ્ય નપુંસક છે. તેઓ સંખ્યાત ગણું વધારે છે. પરંતુ સ્વાસ્થાનમાં આ બેઉ સરખા છે. આ પ્રમાણે આ મનુષ્ય નપુંસક સંબંધમાં ચોથું અ૯૫ બહુ પણું છે. હવે નારક, તિર્યંચ અને મનુષ્યને સંબંધ લઈને પાંચમા અલ્પ બહુપણાનું કથન કરે છે. “grfeit અંતે ! બે પુસTrળ” આ સૂત્રથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કેહે ભગવન આ નૈરયિક નપુંસકમાં “ રામા થjarળ” રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકમાં “જાવ અત્તમપુઢવિ નેહા પુલrm” યાવત્ અધઃ સપ્તમી પૃથ્વીના નૈરયિક નપુંસકમાં “gવીર frદ્વિતિ કોળિયા” પૃથ્વીકાયિક એક ઈદ્રિય વાળા તિર્યંચેનિક નપુંસકમાં “નાવ વખત૬ તિવિવિગોળિય ” થાવતુ વનસ્પતિકાયિક એક ઇંદ્રિય વાળા તિર્યનિક નપુંસકામાં યાવત્ પદથી અપકાયિક એક ઈદ્રિયવાળા તિર્યગેનિક નપુંસકોમાં તેજસ્કાયિક એક ઈદ્રિયવાળા તિર્યનિક નપું. સકમાં વાયુકાયિક એક ઈદ્રિય વાળા તિગેનિક નપુંસકોમાં “દિર તેાિ -ચાંf વિક રિસ તિચિત કોબિજ બgamબે ઈદ્રિય વાળા, ત્રણ ઈદ્રિયવાળા તિર્ય. નિક નપુંસકમાં ચાર ઈદ્રિયવાળા તિર્યંચેનિક નપુંસકમાં અને પાંચ ઈદ્રિયવાળા તિર્યનિક નપુંસકમાં “કાઢયાળ” જલચર નપુંસકમાં “થ૦થાળ” સ્થલચર નપુંસકોમાં “હદ અપ'' ખેચર નપુંસકામાં “માલ” મનુષ્ય નપુંસકમાં “ મિ " કર્મભૂમિના મનુષ્ય નપુંસકોમાં “ચંતવીવાળ” અને અકર્મભૂમિના મનુષ્ય નપુંસકમાં જે જે દિતોગ થા વહુ લા તુવ વિદિયા પા” કયા મનુષ્ય નપુંસક ક્યા મનુષ્ય નપુંસકે કરતાં અલ્પ છે? કેણ કેનાથી વધારે ? કોણ કેની બરાબર છે? અને કેણ કેનાથી વિશેષ અધિક છે? ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“જયના ! સવથો વા દે તત્તમ પુદી ને ગપુર” હે ગૌતમ! સૌથી ઓછા અધઃ સપ્તમી પૃથ્વીના નૈરયિક નપુંસકે છે. “છgyદવા લેરફથuપુર સરંજા ” સાતમાં નરકના નપુંસકે કરતાં છઠ્ઠી તમા નામની પૃથ્વીના જે નૈરયિક નપુંસકે છે. તે અસંખ્યાત ગણ વધારે છે. “ના રોન્ન પૂcવી જુદાજુલા અન્નr” ચાવતુ બીજી પૃથ્વીના નૈરયિક નપુંસક અસંખ્યાત ગણું વધારે છે. અર્થાત અહિયાં યાવત્ પદ થી આ નીચે પ્રમાણે ને અર્થ સંગ્રહ કરીને બતાવેલ છે.–છી પૃથ્વીના નૈરયિક નપુંસક કરતાં પાંચમી પૃથ્વીના જે નૈરયિક નપુંસકે છે, તેઓ અસંખ્યાત ગણું વધારે છે. પાંચમી પૃથ્વીના નૈરયિક નપુંસકો કરતાં ચોથી પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાત ગણું વધારે છે. જેથી પૃથ્વીના નૈરયિક નપુંસકે કરતાં ત્રીજી પૃથ્વીના નરયિક નપુંસક અસંખ્યાતગણી વધારે છે. ત્રીજી પૃથ્વીના નૈરયિક નપુંસકે કરતાં બીજી પૃથ્વીના નૈરયિક નપુંસકે છે તે અસંખ્યાતગણું વધારે છે. બીજી પૃથ્વીના નૈરયિક નપુંસકો કરતાં જે “યંતીવામપુરત જાપુરા જીવાભિગમસૂત્ર ૧૭૭

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204