Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 192
________________ સ્વામીએ આ સંબંધમાં એવા પ્રશ્ન કર્યાં છે કે—હે ભગવન્ આ દેવીયોમાં, દેવપુરૂષોમાં અને નૈરિયક નપુંસકામાં કાણુ કોનાથી અલ્પ છે ? કોણ કોનાથી વધારે છે ? કાણુ કાની ખરાખર છે ? અને કોણ કોનાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ગૌતમ સ્વામીને એવું કહ્યું કે “નોયમા” હે ગૌતમ ! “વસ્થાવ” સૌથી ઓછા ને ચળવુંસમ” નૈરિયક નપુ ́સકા છે. કેમકે -તેઓનું પ્રમાણ આંગળ માત્રમાં જેટલી પ્રદેશ રાશિયો છે, તેને તેનાજ પહેલા વર્ગમૂળથી ગુણતાં જેટલી પ્રદેશ રાશી આવે છે, એટલી ઘનીકૃત લેાકની એક પ્રદેશવાળી શ્રેણિયોમાં જેટલા આકાશ પ્રદેશા હાય છે. એટલા છે. “વવપુાિ અ @RJળ” નારક નપુંસકો કરતા દેવપુરુષો અસંખ્યાત ગણા વધારે હાય છે. કેમકે—તેનું પ્રમાણ અસંખ્યાત યોજન કોટાકોટિ પ્રમાણુ સેાઈમાં જેટલા આકાશ પ્રદેશે હાય છે, જેટલી ઘનીકૃત લેાકની એક પ્રદેશવાળી શ્રેણિયોમાં જેટલા આકાશ પ્રદેશ છે, એટલું કહેલ છે, “ક્િ થીઓ સંચેન્નનુળો'' દેવસ્ત્રિયો-દેવીયો દેવ પુરૂષો કરતાં સખ્યાત ગણી વધારે છે. કેમકે —દેવિયોનું પ્રમાણ દેવાથી ખત્રીસ ગણુ` વધારે કહેલ છે. આ રીતે આ ચેાથું અલ્પ બહુ પશુ કહેલ છે. સામાન્યની અપેક્ષાથી બધાથી મળેલું પાંચમુ અલ્પ બહુપણું આ પ્રમાણે છે. --"सिअं ! तिरिकखजोणित्थीण तिरिक्खजोणियपुरिसाण, तिरिक्खजोणिय નપુરના' ગૌતમ સ્વામીએ આ સૂત્ર દ્વારા એવું પૂછ્યું છે કે--આ તિર્થં ગ્લોનિક સ્ત્રિયામાં તિર્યંચ્યેાનિક પુરૂષામાં અને તિગ્યેાનિક નપુંસકો માં “મનુસ્લિધીઽ” મનુષ્ય ત્રિયોમાં ‘મનુસ્ખલાળ’મનુષ્ય પુરૂષોમાં “મનુલળવુંલા” મનુષ્ય નપુસકોમાં લેવીસ્થીન’” દેવેાની સ્ત્રિયેામાં વવપુરિયાળ' દેવ પુરૂષોમાં અને “મેચ નવું લાળ ચ” નારયિક નપુસકામાં જ્યરે ચહિતો આવા વા, ચતુથાવા, તુલ્હા ના વિસેલાદિયા વા” કોણ કોનાથી અલ્પ-ઓછા છે ? કોણ કોનાથી વધારે છે ? કોણ કોની તુલ્ય છે ? કોણ કાનાથી વિશેષાધિક છે. આ પ્રમાણે આ પાંચમાં અલ્પ બહુપણાના સબધમાં ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યા છે. તેના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે. કે “નોયમાં ! સવ્વઘોષા મનુલઘુલિા” હૈ ગૌતમ ! સૌથી એછા મનુષ્ય પુરૂષ છે. મરિસ્થીઓ અસંવેખ્તશુળ'' મનુષ્ય પુરુષો કરતાં મનુષ્યત્રિય અસંખ્યાતગણી વધારે છે. ‘,મનુલ્લું નપુંસાર અસલેમુળ' મનુષ્ય નપુ ંસકો મનુષ્ય સ્ત્રિયો કરતા અસંખ્યાત ગણા વધારે છે. આ કથન સમૃર્ચ્છિમ મનુષ્યોની અપેક્ષાથી કહેલ છે. કેમકે--સ’મૂર્ચ્છિ મ મનુષ્ય નિયમથી નપુંસકેાજ હોય છે. ઊત્ત્વપુલતા ત્રસંઘેનુ' સ’મૂર્છિમ મનુષ્ય નપુ ંસકો કરતાં નૈરિયક નપુ ંસકે, અસંખ્યાતગણા વધારે છે. કેમકે તેમનું પ્રમાણુ અસંખ્યાત શ્રેણીના આકાશ પ્રદેશેાની રાશિની ખરાબર કહેલ છે. વિજ્ઞોળિયપુરિજ્ઞા અસંવૈજ્ઞ શુળા” નૈરયિક નપુંસકો કરતાં તિર્યંગ્યોનિક પુરૂષા અસંખ્યાતગણા વધારે છે. કેમકે —તેઓનુ પ્રમાણ પ્રતરના અસ`ખ્યાતમા ભાગમાં રહેવાવાળી જે અસંખ્યાત શ્રેણિયો છે, એ શ્રેણિયોમા જે આકાશ પ્રદેશરાશિ છે. તેની મરેાખર કહેલ છે. “તિષિય ગોળિન્થિયાઓ થેન્નળુળો” તિય ચૈાનિક પુરૂષો કરતાં તિય ગ્યોનિક સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે, કેમકે--તેમનુ' પ્રમાણ પુરુષો કરતાં ત્રણગણુ કહેવામાં આવેલ છે. “લેવપુરિલા અલલેન્નનુળા તિર્યંગ્યાનિક સ્ત્રિયો જીવાભિગમસૂત્ર ૧૮૧

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204