Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કેનું પ્રમાણ અસંખ્યાત લેાકાકાશના પ્રદેશાની ખરાખર કહેવામાં આવેલ છે. પુવીાડ્ય શિસ્થિતિવિજ્ઞનોળિયા ' તેજસ્કાયિક એક ઇંદ્રિય વાળા તિગ્યેાનિક નપુંસકે કરતાં પૃથ્વી કાયિક એક ઈંદ્રિય તિય ચૈાનિક નપુંસક વિસેલાદિયા” વિશેષાધિક છે. કેમકે તેનું પ્રમાણ પ્રભૂત અસ`ખ્યાત લેાકાકાશના પ્રદેશોની ખરાબર છે. एवं आऊ वाऊ एfiदियतिरिक्खजोળિય ળવુંસવા અનંતનુળા ” પૃથ્વી કાયિક એક ઇઇંદ્રિયવાળા તિગ્યે નિક નપુ ંસક વિશેષાધિક છે. કેમકે તેઓનું પ્રમાણ પ્રભૂતતર અસંખ્યાત લેાકાકાશના પ્રદેશેાની બરોબર છે. અપકાયિક નપુ સકા કરતાં વાયુકાયિક એક ઇંદ્રિય વાળા તિર્યંચૈાનિક નપુસકેા વિશેષાધિક છે. કેમકે—તેઓનુ` પ્રમાણુ પ્રભૂતતમ અસ ́ખ્યાત લેાકાકાશના પ્રદેશોની રાશિની બરાબર છે. ** वणस्सइ જાડ્ય નિયિતિરિક્ષ નોળિય બહુસાઅગતનુ” વાયુકાયિક નપુંસકાના કરતાં વનસ્પતિકાયિક એક ઈઇંદ્રિયવાળા તિગ્યાનિક નપુસકે અન તગણા વધારે છે. કેમકે— તેઓનું પ્રમાણ અનંતલેાકાકાશના પ્રદેશેાની ખરાખર છે. આ પ્રમાણે આ તિર્યંગ્યાનિક નપુ સકોનું ત્રીજું અલ્પ બહુપણું કહેલ છે.
હવે મનુષ્ય નપુ ંસકોના સંબંધમાં ચાથું અલ્પ બહુ પણુ કહેવામાં આવે છે. લિન भंते. मगुस्स पुंसगाणं कम्मभूमिगणपुंसगाणं अकम्मभूमिग णपुंसगाणं अंतर दीवगाणચચરેય હિતો આળા વા વા વા તુક્કા વા વિસેલાદિયા વા ” આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું છે કે-હે ભગવન્ મનુષ્ય નપુંસકામાં,કમ ભૂમિના મનુષ્ય નપુંસકામાં અકમ ભૂમિના મનુષ્ય નપુંસકામાં અને અંતરદ્વીપના મનુષ્ય નપુંસકામાં કયા મનુષ્ય નપુંસકે કયા મનુષ્ય નપુ સકેથી અલ્પ-આછા છે ? કોણ કાનાથીવધારે છે ? કણકાની ખાખર છે? અને કાણુ કેાનાથી વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે—“જોયમા ! અંતર રીવન અમ મૂમિમજુસ્સું નપુંલા સવ્વસ્થોવા” હે ગૌતમ ! અંતરદ્વીપના જે મનુષ્ય નપુંસકે છે, તેઓ સૌથી ઓછા છે. આ અંતરદ્વીપના મનુષ્ય નપુંસકા સમૂમિ જન્મવાળા હાય છે. કેમકે– ગર્ભČજ મનુષ્ય નપુસકેાની અંતરદ્વીપમાં સંભાવના નથી. અંતરદ્વીપમાં જે ગÖજ મનુષ્ય
નપુસકા હોય તે તેઓ કમ ભૂમિમાંથી સહરણકરીને લાવવામાં આવેલા હાય છે. પરંતુ ત્યાંના જન્મેલા હાતા નથી. રેવત્તહબ મ્મમૂમિના રોવિ તુક્કા સંલેમ્નનુળા'' દેવ કુરૂ અને ઉત્તર કુરૂ રૂપ અકર્મભૂમિના મનુષ્ય નપુસકે અંતરદ્વીપના મનુષ્ય નપુ સકા કરતાં સંખ્યાતગણા વધારે હાય છે કેમકે અકમ ભૂમિમાં રહેલા મનુષ્યા અંતરદ્વીપના ગજ મનુષ્ય કરતાં સખ્યાત ગણા વધારે હાય છે. ગર્ભજ મનુષ્યેાના ઉચ્ચાર, પ્રસ્રવણ વિગેરે મલના સંબંધથી ત્યા સંમૂમિ મનુષ્યેાના ઉત્પાદ થવાથી તેએ અસંખ્યાત ગણા છે. દેવકુરૂ અને ઉત્તરકુરૂના મનુષ્ય નપુ ંસકે! પરસ્પરમાં સમાન છે. ‘છ્યું નાવ પુવ્યવિવેત્તાવરી વિવેદ જન્મભૂમનુસ્લળ નપુલના ટ્રોવિ તુક્કા સંલેન્ગમુળ” દેવકુરૂ ઉત્તરગુરૂ એક ભૂમિના મનુષ્ય નપુંસકા કરતાં હવિષ રમ્યક વષઁના મનુષ્ય નપુંસકે સખ્યાત ગણા વધારે હાય છે. પરંતુ તેઓ સંસ્થાનમાં સરખા જ હોય છે. તેના કરતાં પણ હેમવત ક્ષેત્રના અને હેરણ્યવત ક્ષેત્રના
જીવાભિગમસૂત્ર
૧૭૬