Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 186
________________ હવે ત્રીજા પ્રકારના અલપ બહુપણાનું કથન કરવામાં આવે છે. if i મ ! સિવિશ્વનોળિય ઘુસી જ” હે ભગવન આ તિર્યનિક નપુંસસકમાં “વિક સિજિવવોfor gir f” એક ઈદ્રિય વાળા તિર્યનિક નપુંસકે માં “કુદી કાવપૃથ્વાકાયિક નપુંસકમાં યાવત્ અપ્રકાયિક નપુંસકમાં તેજસ્કાયિક નપું. સકેમાં વાયુકાયિક નપુંસકમાં “ વલ્લફ વિ રિવાય નjar ” વનસ્પતિ કાયિકોમાં “રિચ તે દ્વિ-ચક્ર-વિ તિક્રિય કોઇ જ ” બેઈદ્રિયવાળા નપુંસકમાં, ત્રણ ઈદ્રિય વાળા નપુંસકમાં, ચાર ઈદ્રિયવાળાનપુસકમાં પાંચ ઈદ્રિયવાળા તિર્યગેનિકનપુંસકે માં “ના ” જલચર પંચેન્દ્રિય તિર્યાનિક નપુંસકમાં “ થr” સ્થલચર તિર્યગેનિક નપુંસકમાં “arળા” ખેચર તિર્ય નિક નપુંસકમાં “વારે વારે fહતો !” કે જેનાથી “અgg ” અલપ છે? કોણ કોના થી “વહુ વા” વધારે છે ? કોણ કોનાથી “તુ વા' તુલ્ય-સમાન છે ? અને કોણ કેનાથી “ક્તિસાહિલા ” વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે “જોયા ! સો વાર ચિર વિવિઘ કોનિક ” હે ગૌતમ ! સૌથી ઓછા ખેચર તિર્યાનિક નપું સકો છે, કેમકે–તેનું પ્રમાણ પ્રતરના અસંખ્યાત ભાગવતી જે અસં– ખ્યાત શ્રેણિયે છે, તે શ્રેણિયમાં જે આકાશપ્રદેશ રાશિ છે, તેની બરાબર છે. આ ખેચરતિયંગેનિક નપુંસકો કરતાં“જાતિરિત્રલોfણા પુર હાઇr' સ્થલચરતિયંગેનિક નપુંસકો છે, તેઓ સંખ્યાતગણું વધારે હોય છે. કેમકે –તેનું પ્રમાણે જે બૃહત્તર પ્રતર છે, તે પ્રતરના અસંખ્યાત ભાગવતી જે અસંખ્યાત શ્રેણિયે છે, તે શ્રેણિયામાં જે આકાશ પ્રદેશ રાશી છે, તેની બરોબર છે. સ્થલચર નપુંસકે કરતાં “ગઢાતિહિ ગોળિયgવા સહેક ” જે જલચર તિર્યાનિકે નપું સકે છે, તેઓ સંખ્યાતગણું વધારે છે. કેમ કે તેનું પ્રમાણ જે બૃહત્તર પ્રતર છે, તે પ્રતરના અસંખ્યાતમા ભાગવતી જે અસંખ્યાત શ્રેણિયે છે, તે શ્રેણિયાના આકાશ પ્રદેશ રાશીની બરાબર છે. “રવુરિંદ્રિતિનિળિયાપુર વિલેસાદિયા” જલચર નપુસકે કરતા ચારઈદ્રિયવાળા તિર્થંનિક નપુંસક વિશેષાધિક છે. કેમકે–તેનું પ્રમાણ અસંખ્યાત યોજન કટાકેટિ પ્રમાણે આકાશની જે પ્રદેશ રાશિ છે. તે પ્રદેશ રાશિ પ્રમાણ ઘનીકૃત લેકની એક પ્રદેશવાળી જે શ્રેણિઓ છે, તે શ્રેણિઓમાં જેટલાઆકાશના પ્રદેશ છે, એટલા છે. “તેરીતિરિવા ચિ નપુંસકવિસેવા ” ચાર ઈદ્રિયવાળા તિર્યનિક નપુસકે કરતા ત્રણ ઇંદ્રિય વાળા તિર્યનિક નપુસકે વિશેષાધિક છે કેમકે–તેનું પ્રમાણ પ્રભૂતતર શ્રેણિમાં રહેલ આકાશ પ્રદેશ રાશિની બરાબર છે “ચેન્દ્રિય સિરિયલ નોળિય ળપુરા વિસાદિયા ત્રણ ઇંદ્રિયવાળા તિર્યંગ્યનિક નપુંસકે કરતાં બે ઈદ્રિય વાળા જે તિર્યનિક નપુંસકે છે, તેઓ વિશેષાધિક છે. કેમકે તેઓનું પ્રમાણ પ્રભૂતતમ શ્રેણિમાં રહેલ આકાશની પ્રદેશ રાશિની બરાબર છે. “તેફિિિિા અરણેજપુ” બે ઈદ્રિય વાળા નપુંસકે કરતાં તેજસ્કાયિક એક ઈદ્રિય વાળા તિર્યંગ્યનિક નપુંસકે અસંખ્યાતગણુ વધારે છે. કેમકે–સૂમ અને બાદર તેજસ્કાયિ. જીવાભિગમસૂત્ર ૧૭૫

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204