Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 184
________________ જેટલી પ્રદેશરાશિ છે, “ખેચવુંસના અસંઘેજ્ઞ મુળા” મનુષ્ય નપુસકે! કરતાં નૈયિક નપુંસકેનું પ્રમાણુ અસંખ્યાતપણું વધારે છે. કેમકે—આંગળ માત્ર ક્ષેત્ર પ્રદેશરાશિ કે જે પહેલુ વ મૂલ થાય છે. એ પહેલા વ મૂળને ખીજા વગર મૂળથી ચુણવાથી આંગળ માત્ર ક્ષેત્ર પ્રદેશરાશિમાં જેટલી પ્રદેશ રાશિ થાય છે, એટલા પ્રમાણુ વાળી ઘની કૃતલેાકની એક પ્રદેશ વાળી શ્રેણીમાં જેટલા આકાશ પ્રદેશેાની સંખ્યા હાય એટલા નૈરયિક નપુસકે છે. “સિવિલ નોળિયાનુંસા અનંતનુળ' નૈયિક નપુ સકેા કરતાં નિયČગ્યેાનિક નપુંસકા અન ંત ગણા છે. કેમકે—તિર્યંગ્યાનિક નપુ સકેામાં નિગેાદ જીવા પણ આવી જાય છે. અને નિગોદ જીવા અનંત હાય છે. આ પ્રમાણે સામાન્યપણાથી નપુંસકેાનુ' અલ્પ બહુ પશુપ્રગટ કરીને હવે સૂત્રકાર કેવળ નૈયિક નપુંસકેતુ' બીજુ` અલ્પ બહુ પશુ પ્રગટ કરે છે. આમાં ગૌતમસ્વામી એ પ્રભુને એવું પૂછ્યું છે કે લ ન મંત્તે ! ચળપમાપુઢવી ખેરા નપુલ રત્ન પ્રભા પૃથ્વીના નૈર ધૂમ પ્રભા તમઃ પ્રભા જ્યરે જ્યરે દિતો નાવ તુલ્ય અને વિશેષાધિક ગાળું નાવ અદ્દે સત્તમ પુવી નેય નપુલાવળય” હે ભગવન્ આ યિક નપુંસકાથી લઈ ને યાવત્ શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પોંક પ્રભા, અને તમસ્તમ પ્રભા એટલે કે અધઃ—સપ્તમી પૃથ્વીના નૈયિકામાં વિસેલા દિયા” કયા નૈરિયક નપુસકા કરતાં ચાવતા અલ્પ, વધારે, છે? આ રીતના આ અલ્પ બહુપણાના સંબંધમાં બીજો પ્રશ્ન છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે—નોયમા ! સવથો યા અઢે સત્તમ પુઢવી ઘેરયળ ગુંસા” હે ગૌતમ ! સૌથી ઓછા અધ; સપ્તમી પૃથ્વીના નૈરચિક નપુંસકે છે. કેમકે —આમનુ પ્રમાણ આભ્યન્તર શ્રેણીના અસખ્યાતમા ભાગમાં જેટલા આકાશ પ્રદેશેા હાય છે, એટલું કહ્યું છે. ‘છઠ્ઠ પુવીને પુસા અલલેન્નનુળા” સાતમી પૃથ્વીના નૈયિક નપુ ́સકા કરતાં જે છઠ્ઠા તમા નામની પૃથ્વી છે, તેના નૈરયિક નપુ ંસકો અસંખ્યાત ગણા વધારે છે. નાવ ટોચ્ચ પુઢવી બેન્ડ્સ જુલના અસલેન મુળ'છઠ્ઠી પૃથ્વી નૈયિક યાવત્ મીજી પૃથ્વીના નૈરિયક નપુંસકા કરતાં છઠ્ઠી પૃથ્વીના નૈયિક નપુંસકા અસંખ્યાત ગણા વધારે છે. છઠ્ઠી પૃથ્વીના નૈયિક નપુંસકા કરતાં પાંચમી પૃથ્વીના નૈરિયક નપુંસક કરતાં ચાથી પૃથ્વીના નૈયિક નપુંસકા અસંખ્યાત ગણા વધારે છે. ચેાથી પૃથ્વીના નૈર– યિક નપુસકે કરતાં ત્રીજી પૃથ્વીના નૈયિક નપુંસકા અસંખ્યાત ગણા વધારે છે. ત્રીજી પૃથ્વીના નૈયિક નપુંસકા કરતાં બીજી પૃથ્વીના નૈયિક નપુસકે અસંખ્યાત ગણા વધારે છે. આ પ્રમાણે આ સઘળા નૈરિયેકેાના પિરમાણુના હૅતુ રૂપ જે શ્રેણીના અસંખ્યાતમા ભાગ છે, એ અસંખ્યાતમા ભાગની પશ્ચાતુ પૂવી'થી પછી પછીની અસંખ્યાત અસંખ્યાત ગણી જે શ્રેણીયા છે. તે શ્રેણીના જે અસંખ્યાતમા ભાગ છે, તે અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશ પ્રદેશોની રાશીની ખરાખર છે, આ પ્રમાણે આનૈરયિક નપુંસકાનું પ્રમાણુ સાતમી પૃથ્વીના નૈરયિકા કરતાં છઠ્ઠી પૃથ્વીના નૈરિયેક નપુંસકાનુ અસંખ્યાત ગણુ' વધારે જીવાભિગમસૂત્ર ૧૭૩

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204