Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એટલી ઉત્સપિણી અને અવસર્પિણી અસંખ્યાત કહેવાય છે. કેમકે–વનસ્પતિના ભવથી નીકળીને જીવ જ્યારે બીજા ભાગમાં ફરે છે, ત્યાં પૂર્વોક્ત અસંખ્યાત ઉત્સર્પિણી અને અપસર્પિણી કાળ સુધી તેનું અવસ્થાન હોય છે. તે પછી સંસારી જીવની ઉત્પત્તી નિયમથી વનસ્પતિકાયમાં થાય છે. “રેલાં ઘેરિયાલી ળ નીવદયા” આ જ પ્રમાણે શેષ– બે ઈદ્રિય વાળા નપુંસકનું યાવત , ત્રણ ઈદ્રિય વાળા નપુંસકોનું, ચાર ઈદ્રિય વાળા નપુંસકેનું પાંચ ઈદ્રિય વાળા તિર્યોનિક જલચર નપુંસકોનું, સ્થલચર નપુંસકોનું અને ખેચર નવુંસકોનું અંતર “[vો તો ફલોરલ વાસ્ત૬ ” જઘન્યથી એક અંતર્મહર્તનું છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાલ પ્રમાણનું છે. “અઝુરાપુરાણ” સામાન્યપણા થી મનુષ્ય નપુંસકનું અંતર રં દુષ્ય” ક્ષેત્રની અપેક્ષાથી “sm” જઘન્યથી તે
અરે કુત્ત” એક અંતર્મુહૂર્તનું છે, તથા બ ળ વધાર૬ રા' ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ સુધીનું અંતર છે. “અમચાવતુચ્ચ ગદા થ સમય સવારે મur તં ?િ ચારિત્ર ધર્મની અપેક્ષાથી મનુષ્ય નપુંસકનું અંતર જઘન્યથી તે એક સમયનું અને ઉત્કૃષ્ટથી અનંત કાળનું છે. અગાવ અવઢ પત્રપરિચદં રેળ” દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત આ અનંતકાળમાં અનંત ઉત્સર્પિણી કાળ અને અનંત અવસર્પિણી કાળ સમાપ્ત થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી અનંતક સમાપ્ત થઈ જાય છે. અને દેશોન એટલે કે—કંઈક ઓછા અપાઈ પુદ્ગલ પરાવર્ત કાળ સમાપ્ત થઈ જાય છે. એટલે અર્ધ પુદ્ગલ પરાવર્તન સમાપ્ત થઈ જાય છે.
જન્મભૂમિકસ વિ” એજ પ્રમાણે કર્મભૂમિના નપુંસકનું અંતર પણ ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહનું છે. કેમકે –બધીજ જઘન્ય લબ્ધિપાતને કાળ એક સમય ને છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળરૂપ છે. તથા ચારિત્ર ધર્મની અપેક્ષાથી મનુષ્ય નપુંસકોનું અંતર જઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી અનંત કાળનુ છે. યાવત્ દેશોન અપાઈ પુદ્ગલ પરાવર્ત કાળ સુધીનું છે. દેશ ઉણે અર્ધ પુદગલ પરાવર્ત અમર વસ” ભરત અને ઐવિત ક્ષેત્રના મનુષ્ય નપુંસકેનું અંતર પણ સામાન્ય નપુંસકેના સ્થાન પ્રમાણે જ છે. “gવવિદ અવવિદે વિ” જે પ્રમાણે સામાન્ય કર્મભૂમિના મનુષ્ય નપુંસકનું અંતર કહ્યું છે, એ જ પ્રમાણે પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહના મનુષ્ય નપુંસકેનું અંતર પણ ક્ષેત્ર અને ચારિત્ર ધર્મને આશ્રય કરીને જઘન્ય અને ઉત્કૃષ્ટ પણથી સમજવું. “સમભૂમિ
મજુત્ત પુર્વજ્ઞ of સે વર્થ લારું સત્તtહો” હે ભગવન અકર્મભૂમિના મનુષ્ય નપુંસ સકોનું અંતર કેટલા કાળનું હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે छ - "गोयमा! जम्मणं पडुच्च जहण्णेणं अंतोमुहुतं उक्कोसेणं वणस्सइकालो" है ગૌતમ ! જન્મની અપેક્ષા જઘન્યથી એક અંતમુહૂર્તનું અંતર છે. કેમકે તેમની ગત્યંતર વિગેરેને લઈને એટલા જ કાળનું વ્યવધાન પડે છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળનું અંતર
જીવાભિગમસૂત્ર
૧૭૧