Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 180
________________ Tvm મંતોમુદત્ત ૩૩i mતોમુદુ જુદુ' હે ગૌતમ ! જન્મની અપેક્ષાથી તેઓની કાયસ્થિતિનકાળમાન ઓછામાં ઓછા એક અંતમુહૂર્તને છે. અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પૃથકૃત્વ-એટલે કે બે અંતર્મુહૂર્તથી લઈને નવ અંતર્મુહૂર્ત સુધી છે. અહિયાં જઘન્યથી જે કાળમાન કહ્યો છે, તે “એટલા પણ કાળમાં તે બરાબર ઉત્પન્ન થઈ જાય છે.' એ અપેક્ષાથી કહેલ છે. તથા ઉત્કૃષ્ટકાળ જે અંતર્મુહૂર્ત પૃથકત્વરૂપ કહેલ છે, તે આટલાકાળ પછી પાછા એ રૂપથી તે ત્યાં ઉત્પન્ન થતા નથી. આ વાતને લઈને કહેલ છે. “સદi vપુત્ર તો દુર કરે તેના પુત્રો” સંહરણની અપેક્ષાથી તેઓની કાયસ્થિતિને કાળ જઘન્યથી એક અંતમુહૂર્તનો છે. કેમ કે—તે પછી તેનું મરણવિગેરે થઈ જાય છે. અને ઉત્કૃષ્ટ થી દેશનએટલે કે કંઈક ઓછા પૂર્વકેટિનું છે. “gવં સતિ ના અંતર તીવ” સામાન્ય અકર્મભૂમિના મનુષ્ય નપુંસકની જેવી કાયસ્થિતિ છે, એ જ પ્રમાણેની બધાની જ એટલે કેહેમવત ક્ષેત્રના મનુષ્ય નપુંસકની, રમક વર્ષ ક્ષેત્રનાં મનુષ્ય નપુંસકોની, દેવકુરૂક્ષેત્રના મનુષ્ય નપુંસકોની ઉત્તરકુરૂના મનુષ્ય નપુંસકોની અને અંતર દ્વીપના મનુષ્ય નપુંસકેની કાયસ્થિતિ જન્મની અપેક્ષાથી અંતર્મુહૂર્ત પૃથફત્વની છે. તથા હરણની અપેક્ષાથી તેઓની કાયસ્થિતિ જધન્યથી એક અંતર્મુહૂર્તાની છે. અને ઉત્કૃષ્ટથી દેશનપૂર્વ કોટિની છે. નપુંસકોં કે અંતરકાલ કા નિરૂપણ કાયરિથતિનું કથન સમાપ્ત સૂ૦૧૩ આ પ્રમાણે નપુંસકેની કાયસ્થિતિનું કથન કરીને હવે સૂત્રકાર તેઓના અંતરનું કથન કરે છે– “સારૂ મંતે ! વરૂ કરું છતાં દોરે” ઈત્યાદિ ટીકાર્યું–હે ભગવન નપુંસક થયેલ જીવ નપુંસક અવસ્થાથી છૂટીને તે પછી કેટલાકાળ પછી નપુંસક વેદ વાળ થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભ ગૌતમ સ્વામીને કહે છે કે “જયમા ! અંતમુહુર્ત સાજોમયજુદુત્ત રાતિ હે ગૌતમ ! નપુંસક જીવને નપુંસક વેદથી છૂટયા પછી ફરીથી પાછા નપુંસક થવામાં કમથી કમ એક અંત મુહર્ત નું અંતર હોય છે. અને વધારેમાં વધારે કંઈક વધારે સાગરેપમ શત પૃથફત્વનું છે. કેમકે પુરૂષ નપુંસક વિગેરેને કાળ એટલાજ સંભવે છે. આ સંબંધમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. “પુરિતપુરના સંચિત વાપુદુત્ત” આને અર્થ આ પ્રમાણે છે. –નિરંતર પણુથી રહેવાનું નામ સંચિઠ્ઠણ છે, આનું બીજું નામ કાયસ્થિતિ પણ છે. પુરૂષ અને નપુંસકની કાય સ્થિતિ ક્રમથી અર્થાત્ પુરૂષની સંચિઠ્ઠણ નિરંતરથી એક સ્થાનમાં રહેવું અને નપુંસકનું અંતર ઉત્કૃષ્ટથી સાગરોપમ શત પૃથફત્વનું હોય છે, જા બહુસાર જ કરે ! વર્ષ રહ્યું તો” હે ભગવન નૈરયિક નપુંસકેને કેટલા કાળનું અંતર હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને હેક છે કે “જોયમાં ! સંતોમુહુર્ત કોણે તહા ” હે ગૌતમ ! નેરયિક નપુંસકનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી તરૂકાળ પ્રમાણ એટલે કે–અનંતકાળનું છે. અહિયાં જે જઘન્યથી એક અંત મૃતનું અંતર કહ્યું છે, તેનું તાત્પર્ય એવું છે કે – નરયિક નપુંસક સાતમી નરક પૃથ્વીથી નીકળીને તંદુલ મત્સ્ય વિગેરેના ભામાં એક અંતર્મુહૂર્ત સુધી જન્મ ધારણ કરીને તે પછી સાતમી જીવાભિગમસૂત્રા ૧૬૯

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204