Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમાપ્ત થઈ જાય છે “વેન્દ્રિય સેવિટ ચારિક નjરાય ને તોમુદુજ કોસજા રતન વાઢ બે ઈદ્રિયવાળા, ત્રણ ઈદ્રિયવાળા ચાર ઈદ્રિયવાળા નપુ સકેની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળના છે. આ અસંખ્યાતકાળ સંખ્યાત હજારો વર્ષ હોય છે. “ચિ િતિવિ કtળા gauri મૈત્તેિ રિતિક ત્તિરિય કવિ નgવપત્તિ વદિ દિવ દો” ગૌતમસ્વામીએ આ સૂત્રદ્વારા પાંચ ઈદ્રિયવાળા તિર્યોનિક નપુંસક જીવોની કાસ્થિતિ કેટલા કાળની છે ? આ પ્રમાણેને પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે –“નોરમા ! છળ સંતોમુદુ ઉજાળ કુવોરિyદુત્ત” હે ગૌતમ! પાંચ ઈદ્રિયવાળા તિર્થગેનિક નપુંસકજીવેની કાયસ્થિતિ જઘન્યથી એક અંતમુહૂતની છે અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેટિ પૃથફત્વની છે. એટલે કે બે પૂર્વકેટિથી લઈને નવપૂર્વકટિ સુધીની છે. આ પૂર્વકેટિ પૃથત્વ પૂર્વકેટિ આયુષ્યના સાતભવ નપુંસકપણાને અનુભવ કરવાવાળા તિર્યંગ્યનિક નપુંસકની અપેક્ષાથી સમજવું જોઈએ. કેમકે–તે પછી તેનું સંક્રમણ બીજા વેદમાં એટલેકે સ્ત્રીવેદ અથવા પુરૂષદમાં અથવા કઈ જુદા જ પ્રકારના ભવમાં અવશ્ય થઈ જાય છે.
gઉં નસ્ટર રિદ્ધિ ૨૩uથર રૂપરિસદ મુજાતિ મોરારિ” પાંચ ઈદ્રિયવાળા તિર્યનિક નપુંસકજીવની જેમ જ જલચર તિયંગ ચોપગા, થલચર–ઉરઃ પરિસર્પ ભુજપરિસર્પ, અને મહારગ આ નપુંસકોની કાયસ્થિતિ પણ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ પૃથકૃત્વની છે. “પુત્રાપુંજર જે મંત્તે ! મજુર પુત્તિ ત્રિો રિચાં ” હે ભગવન્ મનુષ્ય નપુંસક લાગઠ મનુષ્ય નપુંસકપણામાં કેટલાકાળ સુધી રહે છે? અર્થાત્ મનુષ્ય નપુંસકની કાયસ્થિતિ ને કાળમાન કેટલાકાળને હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે –“નોરમા ! હે TS sgvો સંતો
” હે ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાથી મનુષ્ય નપુંસકોની કાયસ્થિતિન કાળમાન ઓછામાં ઓછો એક અંતર્મુહૂર્તને છે, અને “ોસેળ પુરોહી જુદુ” ઉત્કૃષ્ટથી પૂર્વકેટિ પૃથકૃત્વને છે, એટલે કે બે પૂર્વકેટિથી લઈને નવપૂર્વકેટિ સુધી છે. “ધર્મri vહુ કદ ને વં સમથે ડોલે રેલૂUT પુર્ઘોડી” તથા ચારિત્રધર્મની અપેક્ષાથી મનુષ્ય નપું. સકની કાયસ્થિતિનું પ્રમાણ જઘન્યથી એક સમયનું છે, અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછું પૂર્વ કેટિ છે. અને સ્થાનની ભાવના-સમજણ પહેલા કહ્યા પ્રમાણેની સમજી લેવી. “ જન્મભૂમિ મરવચપુ િમવવિધુ વિ માળિયવ” સામાન્ય નપુંસકની જેમજ કર્મભૂમિના એટલે કે ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર પૂર્વ વિદેહ અને પશ્ચિમવિદેહના જે મનુષ્ય નપુંસક છે, તેઓની પણ કાયસ્થિતિ પણ સમજવી. અર્થાત્ આ ઉપર કહેલ તમામ કર્મભૂમિમાં રહેવાવાળા મનુષ્ય નપુંસકેની કાયસ્થિતિ ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂર્ત છે, અને ઉત્કૃષ્ટ થી પૂર્વકેટિપૃથકૃત્વની છે. તથા ચારિત્રધર્મની અપેક્ષાથી જઘન્યથી એક સમયની અને ઉત્કટથી દેશનપૂર્વ કેટિની છે.
"अकम्मभूमिग मणुस्स णपुंसए ण भंते ! अकम्मभूमिग मणुस्स णपुंसएत्ति कालओ ચિરં હો” હે ભગવદ્ અકર્મભૂમિના મનુષ્ય નપુંસક લાગઠ અકર્મભૂમિના નપુંસકપણાથી કેટલાકાળ સુધી રહે છે? અર્થાત્ અકુર્મભૂમિક મનુષ્ય નપુંસકની કાયસ્થિતિ કેટલા કાળની હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે–! નામ :
જીવાભિગમસૂત્ર
૧૬૮