Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 170
________________ કલ્પના દેવ પુરુષે અસંખ્યાત ગણું વધારે હોય છે. લાન્તક કલ્પના દેવ પુરૂષે કરતાં બ્રહ્મલોક કલ્પના દેવ પુરૂષે અસંખ્યાત ગણું વધારે હોય છે. બ્રહ્મલેકના દેવ પુરૂષો કરતાં મહેન્દ્ર કલ્પના દેવ પુરૂષો અસંખ્યાતગણું વધારે હોય છે. તથા “avમા જે દેવપુરા માં ના ” મહેન્દ્ર ક૯૫ના દેવ પુરૂષો કરતાં સનકુમાર કલ્પના દેવપુરુષો અસંખ્યાત ગણા વધારે હોય છે. “વા દેવકુત્તિ ગણે ગુજ” સનકુમાર કલપના દેવપુરૂષો કરતાં ઈશાન કલ્પના દેવ પુરૂષો અસંખ્યાત ગણું વધારે હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે – સહસ્ત્રાર ક૯૫થી લઈને ઈશાન ક૯૫ સુધીના દેવ પુરૂષો એક એકનાથી આગળ આગળના દેવ પુરૂષો કમથી અસંખ્યાત ગણું વધારે હોય છે. “સોને જcજે સેવપુરા રંગના” ઈશાન કલ્પના દેવ પુરૂષો કરતાં સૌધર્મ કલ્પના દેવ પુરૂષો સંખ્યાત ગણું વધારે હોય છે. આને સારાંશ એ છે કે-પાનુપૂર્વિથી-અચુત કલપના દેવ પુરૂષોથી લઈને આનત કલ્પના દેવ પુરૂષો સુધી અધતન રૈવેયક દેવ પુરૂષો ક્રમથી એટલે કે એનાથી બીજા દેવ પુરૂષો સંખ્યાત ગણું વધારે હોય છે. અને એ જ પ્રમાણે પશ્ચાનુપૂવથી આનત કલ્પના દેવ પુરૂષો કરતાં સહસ્ત્રાર કલ્પથી લઈને ઈશાન કલ્પના દેવ પુરૂષો સુધી યથેત્તર અર્થાત્ આગળ આગળના કલ્પ વાસી દેવ પુરૂષો અસંખ્યાત ગણા વધારે હોય છે. અને સૌધર્મ કલ્પના દેવ પુરૂષો ઈશાન ક૯૫ના દેવ પુરુષો કરતાં સંખ્યાત ગણા વધારે હોય છે, આ અનુત્તરોપપાતિક દેથી લઈને પશ્ચાનુ પૂવીથી સીધમ ક૫ સુધીના દેવેનું અ૫બહુપણું કહ્યું છે. મળવારિવરિલા ગણે સૌધર્મ કલ્પના દેવપુરુષો કરતાં ભવનવાસી દેવ પુરૂષ અસંખ્યાત ગણું વધારે હોય છે. તેની ભાવના ઉપર કહ્યા મુજબ સમજી લેવી અર્થાત્ ઉપર ઉપરના દેવ પુરૂષો કરતાં નીચે નીચેના દેવ પુરૂષો કમથી વધારે વધારેજ હોય છે, “વદયતિનિખિચરિલા જ્ઞકુળ” ભવનવાસી દેવ પુરૂષો કરતાં ખેચર તિર્યગ્લોનિક પુરૂષો અસંખ્યાત ગણું વધારે હોય છે. શરુત્તિવિવાળિયપુરિસા સંજTr' ખેચર તિયોનિક પુરૂષકરતાં સ્થલચર તિર્યંગેનિક પુરૂષ સંખ્યાતગણું વધારે હોય છે. કદfસવિનોળિયપુરિસા ગણેTTTr” સ્થલચર તિર્યોનિક પુરૂ કરતાં જલચર તિર્યોાનિક પુરૂષ અસંખ્યાત ગણા વધારે હોય છે. “વાખામંતરવપુરા સેનિrrr જલચર તિર્યગ્રોનિક પુરૂષકરતાં વાનયંતર દેવપુરૂષ સંખ્યાત ગણું વધારે હોય છે. “નોfસ વસ્તુતિ ' વાનવ્યંતર દેવ પુરૂષો કરતાં જ્યોતિષ્ક દેવ પુરૂષ સંખ્યાત ગણું વધારે હોય છે. અહિયાં આ પાંચમાં અલ્પ બહુપણાનો સારાંશ એ છે કે -તિર્યંચ મનુષ્ય અને દેવ પુરૂષ આ બધામાં સહુથી ઓછા અંતરદ્વીપના મનુષ્ય પુરુષ હોય છે. અને સૌથી વધારે . તિષ્ક દેવ પુરુષ હોય છે. આ તિર્યચ, મનુષ્ય અને દેવ પુરૂષોએ સઘળાનું સંમિલિત પાંચમું અ૯પ બહુપણું સમાસ જીવાભિગમસૂત્ર ૧૫૯

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204